ધરમપુરના મોટીકોરવળ ગામે નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીકોરવળ ગામે સંત યાકુબ બીલીવર્સ ઈસ્ટર્ન ચર્ચ કાપુનિયા દ્વારા નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ...
SAS ખેરગામની રજુવાત ફળી.. વલસાડ હાઇવેના વાવ ફાટક વળાંક પર બમ્પરના મૂકાતા સ્થાનિકોમાં રાહતની...
ખેરગામ: આજરોજ ખેરગામ વલસાડ સ્ટેટ હાઇવે પર વાવ ફાટક પર આવેલ જોખમી વળાંક પર બમ્પરના અભાવે વારંવાર અકસ્માતો થતાં હતા ત્યારે સમસ્ત આદિવાસી સમાજની...
ભાજપના કેટલાક નેતાઓ અને અધિકારીઓ દારૂના વ્યવસાયથી માલામાલ થાય છે : ઈશુદાન ગઢવી
વલસાડ: આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ગતરોજ વલસાડ જિલ્લાના વાપીમાં મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે...
ધરમપુરના ઢાંકવળ ગામમાં પેસા કાયદા અને વન અધિકાર અધિનિયમ જાગૃતિ મુદ્દે યોજાઇ તાલીમ..
ધરમપુર: 16 ડિસેમ્બર 2025 ના રોજ ઢાંકવળ ગામ ખાતે પેસા કાયદા તથા વન અધિકાર અધિનિયમ અંગે માહિતી આપવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં...
બદલાવ જરૂરી છે: વલસાડના કોઈપણ કોંગ્રેસી નેતા પર ભાજપને સત્તામાંથી હટાવી સત્તા કબજે કરવાની...
વલસાડ: વલસાડના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અમાપ વર્ચસ્વ ધરાવતી હતી ત્યારે કેટલાક દાયકાઓમાં વલસાડ જિલ્લાના બધા જ તાલુકામાં તેની પકડ ઢીલી થઈ છે...
મોટાપોંઢા ખાતે સરપંચનું આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન.. શું છે સૌથી મોટો પ્રશ્ન..!
મોટાપોંઢા: વર્ષથી એક જ સવાલ પુછે છે – શું અમે મનુષ્ય નથી ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી ? રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર...
ધરમપુર તાલુકાના 10 ગામના આદિવાસી ખેડૂતો સાથે પીએમ કુસુમ યોજનામાં કરાઇ છેંતરપિંડી.. ખેડૂતો આક્રોશમાં
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા ખાતે પ્રધાનમંત્રીશ્રી ની PM KUSUM યોજના મા ખેડૂતો ને જે મફત સોલાર આપવાની વાત હતી અને જેમાં GEB વિભાગ ધરમપુર...
ધરમપુરના શેરીમાળમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન: સ્થાનિકોને મળી આંખ તપાસ અને મફત દવાઓની સુવિધા
ધરમપુર: લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ-ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ડો. સી.જે. દેસાઈ એન્ડ જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન હોસ્પિટલના સહયોગથી શેરીમાળના તાડપાડા ફળિયામાં ૧૨ ડિસેમ્બરના રોજ...
નાનાપોંઢા તાલુકાનું અંભેટી ગામ પાણીની અદભૂત સમૃદ્ધિ માટે ચર્ચાનો વિષય બન્યું છે..
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના વણઝાર ફળિયામાં પાણીનું સ્તર અસાધારણ રીતે ઊંચું જોવા મળ્યું છે. આજે વિશ્વભરમાં પાણીની તંગી અને ભૂગર્ભ જળસ્તર...
વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ધરમપુરમાં વન ભોજનનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન..
ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત વન ભોજન (સમૂહ ભોજન) કાર્યક્રમ આજે અત્યંત ઉત્સાહ અને સહભાગિતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં શાળાના...
















