અંકલેશ્વર-સુરત હાઈવે જળબંબાકાર બન્યો…નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર થયો બંધ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો...

ભરૂચના આમોદ નગરના નવીનગરીમાં એક મકાન ધરાશાયી.. ગરીબ પરિવારો જોખમમાં

0
ભરૂચ: આમોદ નગરના ભીમપુરા રોડ પર આવેલી નવીનગરીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. રાત્રે થયેલા વરસાદમાં એક જૂનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. બે...

ભરૂચ રેલવે સ્ટેશને ખાતે સાંસદ મનસુખ વસાવાની પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે યોજાઈ મહત્વની...

0
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના...

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે અંકલેશ્વર પર ફરીથી ટ્રાફિકજામ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક ફરી એક વખત ટ્રાફિકજામ થયો હતો. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે...

ભરૂચ નેત્રંગની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની દિવ્યાંગ બાળકીએ પેરા એથ્લેટિક્સમાં ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંકમાં ગોલ્ડ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, શણકોઈમાં અભ્યાસ કરતી માનસી કમલેશભાઈ વસાવાએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની...

ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં 46,96,838 લાખનો પકડાયેલ દારૂના જથ્થાનો રોલર ફેરવીને કરાયો નાશ..

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો આજરોજ જીઆઇડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો....

અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થતાં 4 વાહનોને અડફેટે લીધા..

0
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીક સાંજના સમયે એક એસટી બસે અકસ્માત સર્જ્યો હતો. અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં, ચાલકે બસને...

ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત-ટ્રક સાથે અથડાતા મોટરસાયકલ ચાલકનું મોત..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઉપરાછાપરી થતાં અકસ્માતોથી તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.વિતેલા બે દિવસો દરમિયાન લાગલગાટ થયેલ ત્રણ અકસ્માતોમાં બે વ્યક્તિઓ ગંભીર...

દહેજમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ..બે સ્થળેથી 40 હજારનો મુદ્દામાલ જપ્ત..

0
ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે દહેજ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરી...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રકાશ દેસાઇ પર ભ્રષ્ટાચાર અને દાદાગીરીનો મૂક્યો આરોપ..

0
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્રમાં જિલ્લા પ્રમુખ પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે...