નેત્રંગમાં બિરસા મુંડાજીની જન્મજયંતીની સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..
નેત્રંગ: ગતરોજ નેત્રંગ ખાતે આદિવાસી યુવા બિરસા સેના દ્વારા યોજાયેલ મહાસભાના કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવાની ઉપસ્થિતિમાં 149...
ભરૂચના નેત્રંગ તાલુકાના કેલ્કિકુવામાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું થયું આયોજન..
નેત્રંગ: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુતો સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા...
ઝઘડિયામાં ભરૂચના 9 તાલુકા C R C કોર્ડીનેટર એક HTAT આચાર્યો અને પ્રાથમિક શિક્ષકો...
ઝઘડિયા: રિસર્ચ ફાઈન્ડિંગ શેરિંગ વર્કશોપ ડાયટ ભરૂચ દ્વારા તારીખ 13 -11-2024 ને બુધવારના રોજ વનચેતના કેન્દ્ર ગુમાનદેવ મુકામે ભરૂચ જિલ્લાના નવ તાલુકાના પસંદિત દરેક...
અંકલેશ્વરમાં નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાનું કહીને એડમિશન આપી આદિવાસી દિકરીઓ સાથે 9,87 લાખ રૂપિયાની...
અંકલેશ્વર: અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતી રશ્મિબેન મુળજીભાઈ વસાવાએ સ્થાનિક આદિવાસી આગેવાનોને અંકલેશ્વર નર્સિંગની છાત્રાઓ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ કરી અને આગેવાનો સાથે રાખીને...
ઝઘડિયા તાલુકામાં બલેશ્વરના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બિરસા બ્રિગેડ ટ્રાયબલ ફુટબોલ ટુર્નામેન્ટનું કરાયો શુભારંભ..
ઝઘડિયા: સમસ્ત વસાવા સમાજ, ગુજરાત અને સ્પોર્ટ્સ કમિટી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે 10 મી નવેમ્બર થી 15 મી નવેમ્બર સુધી ઝઘડિયા...
શકુરિયા પઠાણી ગેંગ જેવા અસમાજિક તત્વોને સબક શીખવાડવા માટે હિન્દુ સનાતની બનવું પડશે તો...
ઝઘડિયા: મહેશભાઈ છોટુભાઈ વસાવા ગત લોકસભાની ચૂંટણીમાં પોતાના કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે ભાજપમાં જોડાયા હતા અને હાલમાં પણ ભાજપના સક્રિય સભ્ય છે એવો હવાલો...
આદિવાસી માસુમ બાળકી પર દિપડાએ કર્યો હુમલો.. બાળકીનું મોત.. વનવિભાગ સામે લોકો આક્રોશમાં..
નેત્રંગ: આજરોજ નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી આદિવાસી બાળકી પર અચાનક દીપડાએ હુમલામાં કરતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થઇ...
વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં વીજળી પડતા 4 લોકોના મોત.. ઘણા દાઝયા.. સારવાર...
ભરૂચ: ગતરાત્રે ભરૂચના પાદરીયા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદમાં વીજળી પડતા 3 લોકોના મોત અને હાંસોટમાં પણ વીજળી પડતા એક વ્યક્તિનું...
મુસ્લિમ સગીરાને આદિવાસી યુવાન ભગાડી જતાં ભરૂચ પોલીસે નોંધી ફરિયાદ..
ભરૂચ: આજરોજ ભરૂચના એક ગામમાં રહેતા મુસ્લીમ પરિવારની સગીરાને ગામમાં જ દાદીના ઘરે રહેવા આવેલાં મુળ ઝઘડિયાના આદિવાસી સમાજના યુવાને લગ્નની લાલચ આપી ભગાડી...
ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે બોલાવાઈ સાધારણ સભા..
ભરૂચ: ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે સાધારણ સભા બોલાવવામાં આવી હતી ધી ભરૂચ ડિસ્સ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. દૂધધારા ડેરી ભરૂચની...
















