ભરૂચની હોટલમાં આગ લાગતાં ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ..

0
ભરૂચ: ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી.  અસલ અમદાવાદી તવા ફ્રાયના...

ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી..

0
ભરૂચ: 76 માં પ્રજાસતાક ૨૬મી જાન્યુઆરી નિમિતે ભરૂચ જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષકશ્રી એન.પી.રાઠોડના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને જીલ્લા જેલ ખાતે હાજર પોલીસ...

ભરૂચ જિલ્લા કક્ષાનો 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી..

0
ભરૂચ: આજે 76 માં પ્રજાસત્તાક દિવસની દેશભરમાં હર્ષોલ્લાસથી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી....

ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે તળાવમાં ઉગેલ વનરાજીથી ઝેરી જાનવરોના ઉપદ્રવથી લોકો પરેશાન..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે આવેલ તળાવ કાયમ માટે વનરાજીથી છવાયેલું રહેતું હોઇ તળાવના સ્થાને કોઇ જંગલ વિસ્તાર ઉભો હોય એમ દેખાય...

ભરૂચ શહેર પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તૈયાર.. શહેરના મુખ્ય માર્ગો રંગબેરંગી લાઈટોથી સજાવટ, તિરંગા...

0
ભરૂચ: 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટોથી...

અંકલેશ્વર GIDCમાં આગ.. વીજ કંપનીના ખોદકામમાં ગેસલાઇન ડેમેજ થતાં લાગેલી આગમાં બે વ્યક્તિ દાઝયા

0
ભરૂચ: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં...

મનસુખ વસાવાનું ભરૂચ બની રહ્યું છે દુષ્કર્મ હબ.. શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યાનો...

0
ભરૂચ: ગતરોજ ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ...

ભરૂચ જીલ્લાના કાવી ગામનાં સ્થાનિક પ્રસાસનનાં હાથે નિમવામાં આવેલી વોટરશેડ સમિતિએ જીલ્લાના અધિકારીઓ સાથે...

0
ભરૂચ: અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર બેસવાની નોબત આવી. 2022/23 અંતર્ગત કાવી ગામના હાથિયાખાડી...

વાલીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુકવણા ગામમાં થયેલ અકસ્માત મોતનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ...

0
વાલીયા: 2-1-2025 ના રોજ મરણ જનાર સંદીપભાઈ રવિચંદભાઈ વસાવા નાઓ ગઈ તારીખ 31-12-2024 ના‌ સાંજના આઠેક વાગે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ અને...

ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસતા ગ્રામજનો પરેશાન..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસી જતા હોઇ આ બાબત ગ્રામજનો માટે હાલાકિનું કારણ બની છે. ધોળાકુવાના ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં...