મુસાફરો ધ્યાનમાં લે.. અંકલેશ્વરના પીરામણ ગામમાં રોડનું કામ ઝડપી બનાવવા ડાયવર્ઝન..

0
અંકલેશ્વર: અંકલેશ્વર પીરામણ ગામ રોડ ડાયવર્ઝન સૂચક બોર્ડ અને કામગીરી પૂર ઝડપે શરુ કરી દેવામાં આવી છે. 3 દિવસ પૂર્વે જ ગ્રામજનોની સમસ્યા અંગે...

પ્રથમ વસાવાએ મેળવ્યો પંજાબના લુધિયાણામાં રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ..

0
ભરુચ: ગતરોજ ભરૂચના મકતમપૂર ,પોસ્ટ ઓફિસવાળુ ફળિયામાં રહેતા પ્રથમ કુમાર રાજેશભાઈ વસાવાએ રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપ પંજાબના લુધિયાણા ખાતે 29/03/2025 થી તા.02/04/2025 ના રોજ...

ભરૂચના વાલિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો આક્રોશ, આદિવાસી વિસ્તારમાં સંપાદન ન કરવા માંગ…

0
ભરૂચ: વાલિયા તાલુકાના ઉમરગામની પ્રાથમિક શાળામાં GMDC દ્વારા આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ ઠરાવ કરીને લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. પ્રાંત...

ભરૂચના જંબુસરમાં મગણાદ ગામમાં ઢાઢર નદીમાંથી પાઇપ કાઢવા ગયેલા શ્રમિક પર મગરે હુમલો કર્યો…

0
ભરૂચ: જંબુસર તાલુકાના મગણાદ ગામે ઢાઢર નદી કિનારે એક ગંભીર ઘટના સામે આવી છે. પહાડસિંહ રાજના ખેતરમાં કામ કરતા 55 વર્ષીય અજીત છગનભાઈ રાઠોડ...

ભરૂચ જિલ્લામાં જંબુસરથી દેવલા સુધીનો 22 કિમીનોરસ્તો વાહનોની અવરજવરથી બિસ્માર…

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસરથી દેવલા સુધીનો 22 કિમીનો રસ્તો માત્ર 5 વર્ષમાં જ બિસ્માર બની જતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. આ...

ભરૂચના વાલિયાના ચોરઆમલા ગામે ગ્રામસભામાં આદિવાસીઓએ જમીન સંપાદનનો વિરોધ કર્યો…

0
ભરૂચ: વાલિયા તાલુકાના ચોરઆમલા ગામે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા આયોજિત ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં પ્રાંત અધિકારી, GMDC અધિકારી અને મામલતદાર સહિતના...

ઝઘડિયાના સામાજિક આગેવાને UCC અધ્યક્ષને પત્ર લખી આદિવાસીઓને UCC માંથી બાકાત રાખવા અંગે નોટીફિકેશન...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ એકાઉન્ટન્ટ જી.પં. ભરૂચ ગણપતભાઈ ભુરાભાઈ પટેલ દ્વારા...

ભરૂચમાં હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ, હેલ્મેટ વગર ફરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે…

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે....

ભરૂચ દુધધારા નજીકથી મળેલ માનવ મૃતદેહના અવશેષોને ઓળખવામાં પોલીસને મળી સફળતા…

0
ભરૂચ: ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ દુધધારા ડેરી નજીકની ગટરમાંથી ગત શનિવારે માનવ મૃતદેહ નું કપાયેલ મસ્તક મળી આવેલ ત્યારબાદ ફરી રવિવારે અને સોમવારે પણ...

ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ પિલાણ સીઝન 2025-26 માટે ભાવો જાહેર.. જાણો શું...

0
ભરૂચ,નર્મદા: હાંસોટની પંડવાઈ સુગર માં શેરડીના ભાવમાં ટન દીઠ 100 રૂા.નો ઘટાડો કરાયો છે. નવી સીઝન માટે ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ ભાવોની જાહેરાત...