જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ આમોદના તણછા નજીક એસટી બસ અને ટ્રક...
ભરૂચ: આમોદ તાલુકામાં આવેલા તણછા ગામની સીમમાં આજે જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે સામસામે અકસ્માત થયો હતો....
ઝઘડિયામાં વિદ્યાર્થિની સાથે છેડતી કરનારા આરોપી શિક્ષકને સબ જેલમાં મોકલી અપાયો..
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા સાજીદ હુસેન વાઝા એ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી....
ઝઘડિયામાં આદિવાસી વિદ્યાર્થીની ની છેડતી કરનાર શિક્ષક સાજીદ હુસેન વાઝા ધકેલાયો જેલના સળિયા પાછળ..
ઝઘડિયા: રાજપારડી ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાજીદ હુસેન વાઝાએ આદિવાસી સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી છેડતી કર્યાની ઘટના સામે આવી હતી તેમાં...
આદિવાસી સગીરાના છેડછાડને લઈને સાંસદ મનસુખ વસાવાએ DSPએ ફોન કર્યો તો ફોન જ કાપી...
ઝઘડિયા: આદિવાસી સગીરાના છેડછાડ ઝઘડિયા થતાં મનસુખ વસાવા દ્વારા ડીએસપીને ફોન કર્યો ત્યારે ડીએસપીએ ફોન કાપી નાખ્યો, જેને લઈને સાંસદ ભારે ગુસ્સામાં આવી ગયા....
ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીના પાકને...
ઝઘડિયા: દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ અને પવન સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદ અને પવન સાથે વરસાદ વરસ્યો...
આદિવાસી વિદ્યાર્થીનીઓને ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી અને બિભત્સ અડપલા કરતાં શિક્ષકનો કિસ્સો આવ્યો પ્રકાશમાં..
રાજપારડી: ત્રણ દિવસ પહેલા રાજપારડીમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે 10 માં ધોરણમાં આવશે તેને શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર...
ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામે દેશી દારૂ અને દારૂ ગાળવાનો વોશ સહિતનો રૂપિયા1.04 લાખનો મુદ્દામાલ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામેથી પોલીસે દેશી દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ રૂપિયા 104300 ના મુદ્દામાલ સાથે...
ભરૂચના માતરીયા તળાવ પર સફાઈ અભિયાન.. GPCBની આગેવાનીમાં 200થી વધુ લોકોએ પ્લાસ્ટિક એકત્રિત કર્યું..
ભરૂચ: ભરૂચના માતરીયા તળાવ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અભિયાનમાં GPCBના...
સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે...
ભરૂચ: ગત રોજ 22-05-2025 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે આવેદન પત્ર આપવા જન આંદોલન...
અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરાઇ નવા તરીયા અને જુના દીવાની આંગણવાડીની રીનોવેશન કામગીરી
અંકલેશ્વર: આજરોજ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા નવા તરીયા અને જુના દીવાની જર્જરિત થયેલી આંગણવાડીની રીનોવેશન કામગીરી કરી આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં અને...
















