આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...

0
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...

આદિવાસી ખેડૂતનો તૈયાર કપાસ રાતોરાત કાપી નંખાયો.. પંથકમાં લોકઆક્રોશ

0
ભરૂચ: આમોદ તાલુકાના કાકરિયા ગામમાં અસામાજિક તત્ત્વોએ કૃરતાની હદ વટાવી છે.  દેવું કરી, દિવસ-રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો ઊભો...

ઝઘડિયા GIDCમાં કંપનીઓનું પ્રદુષિત પાણીની પાઇપલાઇન ફીણ સાથે પાણી લિકેજ થતા ચકચાર..

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાનાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. જીઆઇડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઇ...

10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે દીપડાએ કર્યો હુમલો, બાળકનું...

0
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકામાં આવેલ કોલિયાપાડા ગામમાં એક 10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે એક દીપડાએ તેના પર હુમલો કરી ખેચી...

ઝઘડિયાના કુંવરપરામાં નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા.. ક્રેન ચાલક ફરાર

0
ઝઘડિયા: ઝઘડિયાના કુંવરપરા સ:હરીપુરા વચ્ચે આવેલ નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી જ્યારે ક્રેન ચાલક દુર્ઘટના...

ગુજરાતમાં અનુસૂચિત પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે.’ ધારાસભ્ય ચૈતર વસાવા

0
નેત્રંગ: ગતરોજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર ચેતવણી આપતાં કહ્યું કે જો અમારો પાંચમી અનુસૂચિમાં...

નેત્રંગમાં ભવ્ય રીતે ઉજવાશે ધરતી આબા બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ: આદિવાસી એકતાનો મહોત્સવ

0
નેત્રંગ: આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને જનનાયક શહીદવીર ધરતી આબા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ આવનાર 15 નવેમ્બરના રોજ નેત્રંગ ખાતે અભૂતપૂર્વ ભવ્યતા સાથે ઉજવાશે....

‘સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર !’ ભાજપ સાંસદ મનસુખ...

0
ભરૂચ: ગુજરાતમાં નવા નક્કોર રોડ બને છે પણ ગુણવત્તા વગરના મટીરીયલ બનેલા રોડ થોડા સમયમાં જ ખરાબ થઇ જાય છે અને બાદમાં સર્જાય છે...

સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકોની પડતર માંગણીઓને લઇને ઝઘડિયામાં અપાયું આવેદનપત્ર..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન સંચાલકો ની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવા ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વેપારી ઓ દ્વારા ઝઘડિયા...

ઝઘડિયાના ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા સેવારૂરલ હોસ્પિટલમાં યોજાયો મફત નેત્ર નિદાન કેમ્પ..

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલિફિલ કંપની ( સેન્ચ્યુરી એન્કા લિમિટેડ) દ્વારા કંપનીની CSR યોજના અંતર્ગત લોકોના હિતાર્થે નિશુલ્ક નેત્ર નિદાન...