વાંસદાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં યોજાયો સેતુ અંતર્ગત રાજ્ય સ્તરીય સેમિનાર..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા નિયામક, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સંકલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના મુદ્દાઓને...

કિસાન સૂર્યોદય યોજના માત્ર ખેડૂતો માટે લોલીપોપ સમાન છે.. અનંત પટેલ

0
ગાંધીનગર: 15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સબ સ્ટેશનો દીઠ કેટલા ફિડરોમા નવસારી અને...

સ્વ.ચૌધરી ચરણસિંહજી અને સ્વ.પી.વી.નરસિમ્હા રાવજી તેમજ સ્વ ડો.સ્વામીનાથનજીને સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિષે C.R...

0
રાષ્ટ્રીય: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ચૌધરી ચરણસિંહજી અને સ્વ.પી.વી.નરસિમ્હા રાવજી તેમજ કૃષિ વૈજ્ઞાનિક સ્વ ડો.સ્વામીનાથનજીને સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનવાની...

વાંસદાના સિંગાડ ગામની આંગણવાડી બાંધકામમાં કોન્ટ્રાકટર ઉતારી રહ્યો છે નકરી વેઠ.. યુવાનોમાં આક્રોશ

0
વાંસદા: હાલમાં જ વાંસદાના સિંગાડ ગામમાં મનરેગા યોજના અંતર્ગત જે આંગણવાડીના બાંધકામની કામગીરી  કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં વેઠ ઉતારવામાં આવી રહ્યાની...

તમે માનશો નહિ.. વાંસદાના કાવડેજમાં ગુણવત્તા વગરનો આખો રસ્તો બની ગયો અને તંત્રને જાણ...

0
વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના કાવડેજ ગામના ડામર રસ્તાની એક ચોંકાવનારી ઘટનામાં તલાટી કહે છે રસ્તાનું કામ કોણે કર્યું તે મને ખબર નથી ત્યારે...

નવસારી એસ.ઓ.જી.ટીમ એ બે ગેરકાયદેસર બંદૂકો સાથે બે ઈસમોને પકડી લીધા

0
નવસારી: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વાબાંગ જમીર સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓએ નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે સારું ગેરકાયદેસર હથિયાર અંગેના કેસો...

ચીખલી પોલીસે ગણદેવીમાં ભૌતિક પટેલની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને દમણથી ઝડપાયો…

0
ચીખલી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભૌતિક પટેલની હત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો, જેને ચીખલી પોલીસે બાતમીના આધારે દમણથી ઝડપી...

ચીખલીના યુવાને ડ્યૂક બાઈક પરથી સંતુલન ગુમાવતા વાંસદાના ખાનપુર વળાંક પાસે થયો અકસ્માત.. જુઓ...

0
વાંસદા: સોમવારના રોજ નેશનલ હાઈવે 56 ના વાંસદાના ખાનપુર ગામમાં વળાંક પાસે રાત્રી દરમિયાન ઓવર સ્પીડમાં બાઈક હંકારી જતા યુવાનનું બાઈકના સ્ટેરીંગ પરથી સંતુલન...

ગ્રામસભાનો ઠરાવ: હવે ચીખલીના આ.. ગામની પ્રા. શાળાના બાળકોને ભણાવશે ભારતનું બંધારણ..

0
ચીખલી: 6 ફેબ્રુ. 2024 ના રોજ વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરે દ્વારા લખવામાં આવેલું ભારતનું બંધારણ જે ચીખલી તાલુકાના ઘેજ 30 જાન્યુ. 2024 રોજ...

ખેરગામ-ચીખલી તાલુકામાં આદિમજૂથના લોકોના આવાસને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદનપત્ર..

0
ખેરગામ: ગતરોજ ખેરગામ- ચીખલી તાલુકામાં આદિમ જૂથ સમાજના આવાસના મળવાપાત્ર લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પણ આવાસનો લાભ આપવાની માગ આદિમજૂથ સમાજ સાથે ટીડીઓ...