નેશનલ હાઇવે પર ટોલ કર ભરનારા માટે કઈ કઈ છે ખાસ સુવિધાઓ.. જાણો Decision...
વાંસદા: નેશનલ હાઇવે પર ટોલ કર ભરનાર માટે અનેકવિધ સુવિધાઓ હોય છે તેના વિષે તમને કદાચ જાણ પણ નહિ હોય ત્યારે
DICISION NEWS ને મળેલ...
ગણદેવી વકીલનો આપઘાત..ડિકંપોઝ હાલતમાં મળી લાશ.. પોલીસ તપાસ શરુ
ગણદેવી: લોકોની ધીરજ ક્ષમતા અત્યારે ખુબ જ ઘટતી જાય છે. આવો જ એક બનાવ નવસારીમાં બન્યો છે. નવસારીમાં એક વકીલે આત્મહત્યા કરી હોવાની જાણકારી...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિએ:નવસારી જિલ્લામાં બીલીમોરા રેલવે સ્ટેશનનું કામ બુલેટ ગતિએ શરૂ, પ્રથમ...
નવસારી: ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થતાં કામની ગતિ તેજ બની છે. બુલેટ ટ્રેન કોરિડોર પરના કુલ 24 નદી પુલોમાંથી...
વીજના જીવંત ખુલ્લાં તાર: વીજ સબ ડિવિઝન અનાવલ બોર્ડ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લીધા...
અનાવલ: દક્ષીણ ગુજરાત વિજ કંપની લિમીટેડ - સબ ડિવિઝન અનાવલ બોર્ડની જીવંત તાર જાણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવા ખુલ્લાં મૂકી રાખ્યાના ધોર બેદરકારી...
વાંસદામાં હાઇવે ઓથોરિટી દ્વારા વાપી-શામળાજી હાઇવે ખાડાઓના સામ્રાજ્યને થીંગડા મારી આબરૂ બચાવાવનો પ્રયાસ..
વાંસદા: ગતરોજ વાપી-શામળાજી હાઇવે પર વાંસદા તાલુકામાં દર વર્ષની જેમ ચોમાસાના પહેલાં જ વરસાદમાં પડેલા ખાડા ખાબોચિયા પુરાવા મોટી કપચીનું મેટલ નાંખીને તંત્ર દ્વારા...
ગામડાઓની શાળાઓમાં ભૌતિક સુવિધાથી સજ્જ હોવી જોઈએ: અનંત પટેલ
વાંસદા: વાંસદા તાલુકાના ગામોમાં પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ 2024ની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી હતી. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા...
વાંસદા તાલુકામાં અંકલાછ ગામના ધરતી પુત્રોને આંબા કલમોનું કરાયું વિતરણ..
વાંસદા: બે દિવસ પહેલાં વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં વાંસદા તાલુકાના શાસક પક્ષ ના નેતા બીપીન માહલા એ વણજારવાડી ફ. માં ડુંગરની તળેટી નીચે વસેલા...
ખેરગામ વડપાડા ગામની ગ્રામપંચાયત નું અધૂરું કામનું મુહર્ત ક્યારે ગામ લોકો જોઈ રહ્યા છે...
ખેરગામ: રાજ્યમાં સુવિધાઓ સાથે ગામે ગામ ગ્રામપંચાયત ના નવા મકાનના બાંધકામ માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને મોટે ભાગે ગ્રામપંચાયત ના મકાનો...
વાંસદા, ધરમપુર, ચીખલી, કપરાડા અને વઘઈ તાલુકાના ખેડૂતોમાં સમયસર વાવણી લાયક વરસાદ પડતાં ખુશીની...
વલસાડ-ડાંગ-નવસારી: વાંસદા ધરમપુર ચીખલી કપરાડા અને વઘઈ તાલુકાના ખેડૂતોમાં સમયસર વાવણી લાયક વરસાદ પડતાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગતરોજ રાત્રી દરમિયાન અત્યાર સુધીનો...
ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ તાત્કાલિક પુરાવા નવસારી AAP દ્વારા અપાયું કલેકટરને આવેદનપત્ર..
નવસારી: આમ આદમી પાર્ટી નવસારી દ્વારા ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પુરી કરવા બાબતે તેમજ અન્ય તમામ અન્ય આવશયક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા...
















