ચીખલીના માણેકપોરમાં આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ચાલુ વરસાદે ઘરના ઓટલા પર ભણવા...
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માણેકપોર ગામે આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ઘરના ઓટલા પર ભણવા મજબૂર બન્યા હતા. આંગણવાડી માં વરસાદી ચીખલી...
ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 6.32 ઈચ વરસાદ.. ઔરંગા નદીના ત્રણ લો લેવલ બ્રિજ ઉપર...
ખેરગામ: 24 કલાકમાં સાડા છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્તા તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે...
નવસારીના દરેક તાલુકામાં દેમાર વરસાદ, પૂર્ણ થયેલા ચોવીસ કલાકમાં 17.68 ઇંચ વરસાદ નોંધાયો.રોડ રસ્તા...
નવસારી: ગઈકાલે સરેરાશ વરસાદ 17.68 ઇંચ નોંધાયો હતો જ્યારે વહેલી સવારે થી શરૂ થયેલા વરસાદને કારણે નોકરીયા તેમજ શાળાએ જતા બાળકો પ્રભાવિત બન્યા છે....
પેરોલ, ફર્લો અને જામીન આ ત્રણેયમાં શું ફરક છે.. જાણો Decision News પર..
વાંસદા: આપણા જીવનમાં કે આસપાસના સંબન્ધિત લોકો સાથે પોલીસની કામગીરીમાં આવતાં અમુક શબ્દો વણાય ગયા છે જેમાં પેરોલ, ફર્લો, જામીન જેવા શબ્દો તમે ઘણીવાર...
નવસારી પાણી પુરવઠાના આ છે કૌભાંડીઓ.. જાણો એમની અવળચંડાઈઓ.
નવસારી: થોડા દિવસ પહેલા પાણી પુરવઠાના સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ મહિલા સહિત...
પેપર કપમાં ચા- કોફી પીવાથી કેન્સર થઈ શકે છે.. ? શું કહે છે રીસર્ચ
વાંસદા: પ્લાસ્ટિક કપ સ્વાસ્થ્ય માટે સારા નથી એમ માની આપણે પેપર કપનો ઉપયોગ કરીએ તે કેમિકલ ફ્રી એમ માની આપણા સ્વાસ્થ્ય સલામતી માટે આપણે...
પાણી પુરવઠાના કૌભાંડને લઈને અનંત પટેલે કહ્યું.. આ તો નાની માછલીઓને પકડાઈ છે મોટા...
વાંસદા: પાણી પુરવઠાના કરોડો રૂપિયાનો નવસારીમાં કરવામાં આવેલો કૌભાંડને લઈને વાંસદા- ચીખલીના આદિવાસી ધારાસભ્ય તપાસ એજન્સીઓ સામે સવાલો ઉભા કર્યા છે અને આ કેસમાં...
વાંસદા મનપુર હાઈસ્કૂલમાં યોજાયો નેત્રચિકિત્સા કાર્યક્રમ.. 512 બાળકોની કરાઈ તપાસ..
વાંસદા: પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુર વાંસદામાં જ્યાં હમેશા બાળકોના તંદુરસ્ત શિક્ષણની સાથે તમામ બાળકોના મન અને તન સ્વસ્થ રહે તે માટે પણ હંમેશા શાળા...
નવસારી બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ -1 અધિકારી સસહિત 10 લોકોની સુરત CID ક્રાઈમ...
નવસારી: જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ -1 અધિકારી સહિત 10 લોકોની સુરત CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે....
નવસારીમાં મોટું કૌભાંડ… 54 ગામોના કામો માત્ર કાગળ પર.. કરોડો રૂપિયાનો ગપલો..અધિકારીઓ-કૉન્ટ્રાક્ટરની મિલીભગતનો પર્દાફાશ
નવસારી: દક્ષિણ ગુજરાતમાં એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે, નવસારીમાં પાણી પૂવરઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને 12.44 કરોડની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે. સીઆઇડી...
















