નવસારીના દશેરા ટેકરીમાં ફરીથી પીવાનું પાણી દુષિત આવતા લોકોમાં આક્રોશનો માહોલ…સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વીડિયો...

0
નવસારી: નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા રામજી ખત્રીની નાળ હમિદ વેલ્ડીંગવાળાની આજુબાજુમાં આવેલા 50થી વધુ ઘરોમાં દૂષિત પાણી આવતા લોકોએ આવું પાણી પીવાથી રોગચાળો...

નવસારી જિલ્લામાં સતત વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ..

0
નવસારી: નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારથી નવસારી શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા...

ઉનાઇથી ખડકાળા થઈ વાંસદા ધરમપુર જતા હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય..વાહનચાલકો અકસ્માતનો ભોગ...

0
વાંસદા: વાંસદા તાલુકાના ઉનાઇથી ખડકાળા થઈ વાંસદા ધરમપુર જતા હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. પ્રથમ વરસાદમાં જ રસ્તો ખખડધજ બનતા વાહનચાલકો...

વિશ્વ બ્લડ ડોનર દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું ખેરગામ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં આયોજન...

0
ખેરગામ: અમદાવાદમા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ દર્દીઓ માટે બ્લડ ડોનેશન માટે થયેલ આહવાન બાદ વિશ્વ બ્લડ ડોનર દિવસની ઉજવણીના...

નવસારી જિલ્લામાં 12 રસ્તા બંધ..ગ્રામ્ય વિસ્તારના લોકોને લાંબો ચક્કર..

0
નવસારી: નવસારી જિલ્લા પંચાયત હેઠળ આવતા 12 જેટલા રસ્તાઓને પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રએ આ...

ખેરગામના વાડ ગામે જીવંત વીજતાર અડી જતાં દીપડાનું કરંટથી મોત..

0
ખેરગામ: ખેરગામ તાલુકાના વાડ ગામના વડ ફળિયા વિસ્તારમાં રહેતા ખેડૂત વલ્લભભાઈ આહીરની આંબાવાડીમાં વીજપોલ ઉપરથી તૂટેલો જીવંત વીજતાર જમીન ઉપર પડયો હતો. જે જીવંત...

ચીખલીના મીણકચ્છના ખેડૂતનો પગ લપસી જતાં ખાડીના વહેણમાં તણાયો…

0
ચીખલી: ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે નીરજ ખાડીના વહેણમાં પગ લપસી જતાં સ્થાનિક ખેડૂત તણાઈ જતાં 24 કલાક કરતાં વધુ સમય બાદ પણ કોઈ ભાળ ન...

SAS દ્વારા મુખ્યમંત્રીને આવનાર વિશ્વ આદિવાસી દિવસની રાજયના આદિવાસી લોકો માટે રજા જાહેર કરવા...

0
નવસારી: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લાખો લોકોની લાગણીઓને માન આપી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમામ સરકારી-અર્ધસરકારી-ખાનગી સંસ્થાઓમાં રજાની માંગણી...

ખેરગામના વલસાડ રોડ પર 4થી5 માસનું ભ્રુણ મળ્યું,પોલિસ દ્વારા તપાસની કામગીરી શરૂ….

0
નવસારી: નવસારી જિલ્લાના ખેરગામમાં વલસાડ રોડ પર એક મૃત ભ્રુણ મળી આવવાની ઘટના સામે આવી છે. રોડના રાહદારીઓએ મૃત ભ્રુણ જોયું અને તરત જ...

નવસારીમાં ડ્રેનેજ કામોંમાં બેદરકારી સામે આવી,જમાલપોર વિસ્તારમાં કાર કાદવમાં ફસાઈ ગઈ,મુસાફરોને કરવો પડે...

0
નવસારી: નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા ડ્રેનેજના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સેવન ઇલેવન પેટ્રોલ પંપ નજીક એક રાજસ્થાની પરિવારની...