ગર્ભાશયના મુખના કેન્સર રોકથામ માટે HPV રસીકરણ અભિયાનનો ચીખલી તાલુકાના વેલણપૂર PHC માંથી શુભારંભ..

0
ચીખલી: ગતરોજ વેલણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) ની રોકથામ માટે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ...

ખેતીકામ કરી રહેલા ચીખલીના ખાંભડા ગામના એક ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો.. ગ્રામજનો શું કહે...

0
ચીખલી: દિવસે ને દિવસે ગામડાઓમાં દીપડાઓના હુમલાઓની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના ખાંભડા ગામના સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા એક વૃદ્ધ...

વાંસદાના હવસખોર દિશાંત કમલેશ ઠાકોરનું વાંસદા પોલીસ સરઘસ કેમ નથી કાઢતી.. શું કહે છે...

0
વાંસદા: નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના મહુવાસની શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર હવસખોર દિશાંત કમલેશ ઠાકોર વિરુદ્ધ આદિવાસી સમુદાયની સગીર વિદ્યાર્થિનીને છેડતી...

બઢતીના હુકમમા આદિવાસી સમાજને થયેલ અન્યાય મદ્દે SAS દ્વારા આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલ રજૂઆત....

0
નવસારી: ગુજરાત રાજયના મહેસુલ વિભાગ દ્વારા તા.13/02/2026 ના રોજ 165 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર બનાવાયા હતા. તેમાં એસ.ટી નાં કર્મચારીને બઢતીમાંથી બાકાત રાખવામાં...

SAS દ્વારા નવસારીના ચોવીસી ખાતે આગજનીમા બરબાદ થયેલા હળપતી પરિવારના ઘરનું કરાયું નવનિર્માણ..

0
નવસારી: આજરોજ નવસારીના ચોવીસી ખાતે ગત ડિસેમ્બર મહિનામાં આગજનીની ઘટનામાં બધું તબાહ થઇ જતા પ્રકાશ હળપતીનો પરીવાર રસ્તા પર આવી ગયો હતો.નવસારી મહાનગરપાલિકાના સીટી...

નવસારીમાં બોર્ડની પરીક્ષાના ધો-10 ના 21000, ધો-12 ના 14400 વિદ્યાર્થીઓનો આવતીકાલથી આરંભ..

0
નવસારી: બોર્ડની પરીક્ષાનો આરંભ 26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ નવસારીથી થઇ રહ્યો છે ત્યારે આ વર્ષે પણ માર્ચને બદલે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ-10...

ચીખલીના રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય રાત્રી કબડ્ડી અને રસ્સાખેંચ સ્પર્ધાનું...

0
ચીખલી: મોબાઈલના યુગમાં માટી સાથે જોડાયેલી પરંપરાગત રમતોને ઉજાગર કરતો 'રાનકુવા ઝોન'નો સરાહનીય પ્રયાસ રૂપે ચીખલી રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય...

વાંસદાના હવસખોર અને સત્ય સાંઈ સ્કુલ અને નર્સિંગ કૉલેજના ડાઈરેક્ટર, દિશાંત કમલેશ ઠાકોરને આદિવાસી...

0
વાંસદા: ગત દિવસોમાં સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં આદિવાસી દીકરી સાથે જે અપકૃત્ય આચરવામાં આવી તે ખુબ જ ગંભીર બાબત છે. સમસ્ત આદિવાસી સમાજ...

ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારીની ક્લીનચિટ: નારાજ ફરિયાદીની કલેકટરને ફરિયાદ..

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના આછવણી ગ્રામપંચાયતના સત્તાધીશોની રહેમરાહે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ચલાવવા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા ક્લીનચિટ આપવામાં આવતા નારાજ ફરિયાદી...

મધ્યાહન ભોજન બનાવતું ‘નાયક ફાઉન્ડેશન’ ફરી અવળચંડાઈ..ખેરગામની શાળામાં 200 બાળકો સાથે ભોજનના નામે ખિલાવડ

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસતી વેળાએ ચણા ચાટમાંથી એક કાપડની પોટલી મળી આવી આ પોટલીમાં કોઈ રાસાયણિક પદાર્થ હોવાનું...