ખેરગામ પોલીસે 877620 રૂપિયાના દારૂની બોટલોનો રોલર ફેરવી કરાયો નાશ..
ખેરગામ: કોણ કહે છે ગુજરાતમાં દારૂબંદી છે ગુજરાતમાં દારુ આવે છે, પીવાય છે અને પોલીસ દ્વારા પકડાઈ પણ છે ગતરોજ ખેરગામ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં...
કેન્દ્ર સરકાર: હવે માતાની જાતિના આધાર પર પણ સંતાનને SC-STના સર્ટિફિકેટ મળશે… શું કહ્યું...
વાંસદા: કેન્દ્ર સરકારની રાજ્ય સરકારે તાજેતરમાં જ એક નોટિફિકેશન જારી કરી છે કે હવે માતાની જાતિના આધારે પણ સંતાનને SC-STનું પ્રમાણ પત્ર આપવામાં આવશે....
વાવાઝોડું આવે કે ન આવે પણ ભારે વરસાદ ચોક્કસ આવશે… કોણે કરી આગાહી..
વાંસદા: ગુજરાતના હવામાન વિભાગ જણાવે છે કે પવનની દિશા પ્રમાણે વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડું આવે કે ન આવે પણ વરસાદ...
મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવા દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ: નેતાઓને દિલ્લીના તેંડા
વાંસદા: આવું કહેવાય રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી અપાઈ હતી જેને કારણે કોંગ્રેસ 77 બેઠકો પરથી...
ડગલું નહીં ભરો તો કશો વાંધો નહીં, પણ પા પા પગલી ચાલો તો કરીએ...
વાંસદા: આજે જયારે આપણે અનેક કુદરતી પર્યાવરણીય આફતોનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે આપણને પર્યાવરણને બચાવવાનો એનું જતન સંવર્ધન કરવાનો વિચાર આવે છે. પણ...
વાંસદાની પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરમાં બાળકોના સંસ્કાર સિંચન અને પરિણામને લઈને યોજાઈ વાલી મિટિંગ..
વાંસદા: ગતરોજ વાંસદાતાલુકામાં આવેલી માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞાસૌરભ હાઈસ્કુલ મનપુરમાં વર્ષ: ૨૦૨૩-૨૪ ના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસને લઈને...
ચીખલીના માંડવખડક ગામમાં મળી ગ્રામસભા.. ગ્રામસેવક લાભાર્થી ખેડૂતો અને યોજના વિષે ના આપી શક્યા...
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં સરકાર દ્વારા આયોજિત ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં ગામના આરોગ્ય, આંગણવાડી અને ગ્રામ વિકાસના પ્રશ્નો સાથે ગામમાં થયેલા...
લોક્નેતાએ 12 કોમર્સમાં પ્રથમ આવેલી આદિવાસી દિકરીનું કર્યું સન્માન..
વાંસદા: વર્તમાનમાં જ આવેલા પરિણામમાં વાંસદા તાલુકાના સિણધઈ ગામની આદિવાસી વિદ્યાર્થિની નીતીશા અશોકકુમાર પટેલ જે સુરતમાં આશાદીપ ગૃપની શાળામાં અભ્યાસ કરે છે તે 12...
SASની નવસારીની જનજાગૃતિ સમિતિ દ્વારા 150 જેટલાં બાળકોને નોટબુક સહિતની ભણતરની સામગ્રીનું વિતરણ..
નવસારી: સમાજમાં વ્યસનમુક્તિ, ભણતર, અંધશ્રદ્ધામુક્તિ, સમાજ સુધારણા વગેરે વિષયો પર સત્કાર્યો માટે સમસ્ત આદિવાસી સમાજની નવસારીની જનજાગૃતિ સમિતિ દ્વારા 150 જેટલાં બાળકોને નોટબુક સહિતની...
દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનોએ કરી માઉન્ટ પર સફળ કોચિંગ..
વાંસદા: યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી વાંસદા તાલુકાના પશ્વિમિ ઘાટ ડુંગરોની સપાટી ઉપર આવેલ ખડકો ઉપર આરોહણ અને અવરોહણને બેઝિક તાલીમ લઈ...
















