વાંસદામાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, એસેટ રી કન્સ્ટ્રક્શન કું નાં મેનેજર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી...

0
વાંસદા: વાંસદા ના ઉનાઈ ખાતે રહેતા યુવકે બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, એસેટ રી કન્સ્ટ્રક્શન કું (ઇન્ડિયા) લી.(આરસિલ) નાં મેનેજર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, ખોટા દસ્તાવેજ...

વાંસદા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભરતનાટયમ સ્પર્ધામાં આદિવાસી દીકરી રિદ્ધિ પટેલ પ્રથમ..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાની વિદ્યાકિરણ ઇંગ્લિશ મીડીયમ પ્રાથમિક શાળા ઉનાઈની વિદ્યાર્થીનીએ ભરતનાટયમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વાંસદા તાલુકા કક્ષાની કલા મહાકુંભ ગુરુકુલ વિદ્યાલય રાણી...

વાંસદાના 170 ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે રીંગણ, મરચા, ટામેટાના છોડવાનું કરાયું વિતરણ..

0
વાંસદા: અંકલાછ, વણજાર વાડીમાં સતિમાળ, અંકલાછ, કામળઝરી, ખાનપુર, બારતાડ, રવાણીયા, લાકડબારી જેવા વાંસદા તાલુકાના ગામોમાં 170 જેટલાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માજી શાસક પક્ષ...

મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીતનો વાંસદામાં મનાવાયો વિજયોત્સવ.. જુઓ વિડીયો

0
વાંસદા: મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયા બાદ નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને...

3 ડિસેમ્બર..વિશ્વ સ્તર પર વિકલાંગ દિવસ થશે ઉજવણી.. શું છે આ દિવસ મનાવવા પાછળનો...

0
વાંસદા: વિશ્વની જેમ જ ભારતમાં પણ દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ  માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની...

નાયક ફાઉન્ડેશન દ્વારા વાંસદાની પ્રા. શાળાઓમાં અપાતું મધ્યાહન ભોજન બાળકો માટે કે પશુઓ માટે...

0
વાંસદા: મધ્યાહન ભોજન યોજનામાં બાળકો માટે છે કે પશુઓ માટે એ વાંસદા તાલુકાની શાળાઓમાં ભણતા આદિવાસી બાળકોના વાલીઓ વર્તમાન પ્રશાસનને પૂછી રહ્યા છે. પ્રાથમિક...

વાંસદાના દુબળ ફળિયામાં યોજાયો આયુર્વેદ સર્વેરોગ નિદાન કેમ્પ.. સરપંચનું સમાજ ઉપયોગી કામગીરી.. જુઓ વિડીયો

0
વાંસદા: ગુજરાતમાં અને ખાસ કરીને નવસારીના બદલાયેલા મોસમ વચ્ચે આજરોજ વહેલી સવારે વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં સરપંચ દ્વારા ગ્રામજનોના આરોગ્યની જાળવાણી માટે આયુર્વેદ...

વાંસદા મામલતદારનું સવારે આકસ્મિક મૃત્યુ.. શોકમય વાતાવરણ વચ્ચે મૃત્યુને લઈને લોકોમાં તર્ક-વિતર્ક

0
વાંસદા: આજરોજ વાંસદાના આદિવાસી વિસ્તારોમાં વિવિધ સરકારી પ્રોજેક્ટોને મંજુરી આપી લોકોના બહેતરી માટે ઝઝૂમનાર વાંસદા તાલુકાના મેજિસ્ટ્રેટ મામલતદાર મનસુખભાઈ વસાવાનું આકસ્મિક મૃત્યુ થયાની ઘટના...

વાંસદામાં ગઈકાલે યોજાશે તોરણીયા ડુંગર દેવ પૂજાનો કાર્યક્રમ.. આદિવાસી ભોજનની માણી શકાશે મોજ..

0
વાંસદા: ગઈકાલે વાંસદા તાલુકાનાં તોરણીયા ડુંગર પર આ ધરતીના મૂળ નિવાસી ગણાતાં અને જેની સંસ્કૃતિ અને સમાજ કરતાં ભિન્ન અને જૂની છે એવા આદિવાસી...

વાંસદા તાલુકા યુવા આદિવાસી પર્વતારોહી કાજલ હિમાલયનાં શિખરે..

0
વાંસદા: ચોક બોલ અને પ્લેયર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી- સરા વાંસદા તાલુકાના યુવાધન ક્રમશઃ બેઝિક,એડવાન્સ, કોચિંગ અને સફળ...