નર્મદાના અનિલ વસાવા 11 મી MG ઇન્ટરનેશનલ 10 કિમી મેરાથોનમાં આવ્યા પ્રથમ..
નર્મદા: 11 મી MG ઇન્ટરનેશનલ મેરાથોન શહેરના ઐતિહાસિક નવ લખી મેદાન ખાતે રાજ્યના ગૃહ મંત્રીની ઉપસ્થિત મા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય...
ભરઊંઘમાં સાગબારામાં પતિએ પત્નીને સળીયાથી માથાને ભાગે ઘા કરી ઉતારી મોતને ઘાટ.. કારણ અકબંધ..
સાગબારા: એક દિવસ પહેલાં સાગબારા તાલુકાના રાણીપુર ગામમાં સુતેલી પત્ની પર હુમલો કરી પતિએ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. જેને લઈને...
ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે: મનોજ સોરઠીયા જુઓ વિડીયો
નર્મદા: વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી આદિવાસી સમાજમાંથી આવતાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા વિષે મહત્વપૂર્ણ...
લોકસભા 2024 ના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે 11:00 વાગ્યે ચૈતર વસાવાને મળશે કેજરીવાલ...
ડેડીયાપાડા: આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાં સવારે 11: 00 વાગ્યે મળશે...
ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ગણિતના ક્વિઝ કોમ્પિટિશનમાં ડેડિયાપાડાની આદિવાસી સમાજની દીકરીઓએ પ્રતિભાનો લહેરાવ્યો પરચમ..
ડેડીયાપાડા: સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડામાં અભ્યાસ કરતી પ્રિયાંશી વસાવા અને ખુશી વસાવા વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદ ખાતે રાજ્ય લેવલના વિજ્ઞાન અને ગણિતના...
ડેડીયાપાડામાં ખેડૂતોને જાણ કર્યા વગર ખેતીની જમીનમાં દાદાગીરી કરી ખોદકામ કર્યાનો કોન્ટ્રાક્ટનો કિસ્સો આવ્યો...
ડેડીયાપાડા: નર્મદાના ડેડીયાપાડા તાલુકાના વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચેના વિવાદના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં રહે છે ત્યારે ગતરોજ આદિવાસી ખેડૂતોને જાણ કર્યા વગર યોજનાનું કામ...
કેજરીવાલ અને ભાગવત માન નેત્રંગની સભા બાદ 8 મી જાન્યુ.એ જીતનગર જેલમાં ચૈતર વસાવાની...
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના 7 મી જાન્યુઆરીના દિને નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધી સમર્થન આપવાના છે ત્યાર બાદ બંને...
દારૂ બંધીના ધજાગરા નસવાડી તાલુકામાં ઉડ્યા… પોલીસ નૉ ડર હવે રહ્યો નથી..
છોટાઉદેપુર: ગિફ્ટ સીટી બનાવ્યા બાદ તો ગુજરાતમાં જાણે દારૂની છૂટ જ મળી ગઈ એમ લાગે છે વર્તમાન સમયમાં દીકરીઓની છેડતી ઘટના ની સાહી સુકાઈ...
નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત ગાડીત ગામની પ્રાથમિક શાળામાં થઇ રહેલા બાંધકામમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યાનું...
નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નર્મદા સંચાલિત પ્રાથમિક શાળા ગાડીત ગામમાં હાલ બહુમાળી મકાન અને જર્જરીત ઓરડાઓનું સમારકામ રૂપે ફોલોરીગ અને ચિનાઈ માટીના કાર્ય...
PM જનમન કાર્યક્રમ અંતર્ગત કોટવાળિયા સમાજનો સર્વે કરી યોજનાકીય લાભો આપવાનો નર્મદા જિલ્લા વહીવટીતંત્રનો...
રાજપીપલા: પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) એટલે કે આદિમ જૂથના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો આપવા માટે પીએમ જનમન કાર્યક્રમ થવાનો છે ત્યારે...
















