ડેડીયાપાડા તાલુકામાં આવેલી શારદા દેવી સ્કૂલમાં 75માં પ્રજાસત્તાક દિન ઉજવણી.. જુઓ પરેડના દ્રશ્યો..

0
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલી શારદા દેવી સ્કૂલમાં 75માં પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શારદા દેવી સ્કૂલના બાળકો અને શિક્ષકગણ પરેડમાં જોડાયા...

ડેડીયાપાડામાં WAAH અને VASCSC સંસ્થાના સહયોગથી બાળકો વિજ્ઞાનના સિદ્ધાંતો તથા ગણિતના સૂત્રોને સમજી રહ્યા...

0
ડેડીયાપાડા: WAAH( We All Are Human) foundation, અમદાવાદ અને VASCSC( Vikram A. Sarabhai Community Science Centre)અમદાવાદ દ્વારા ડેડિયાપાડામાં બાળકો વિજ્ઞાનના સિદ્ધાંતો તથા ગણિતના સૂત્રોને...

ચૈતર વસાવાએ જામીન મળ્યા છતાં જેલમાંથી બહાર આવવાની પાડી દીધી.. ના.. જાણો કેમ ?

0
ડેડીયાપાડા: આદિવાસી સમાજના યુવાપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન મળ્યા છતાં જેલમાંથી બહાર આવવાની ના પાડી દીધી છે.ચ કેમ કે એની પાછળ ચૈતર વસાવાનો પત્નિ...

ચૈતર વસાવાને જામીન તો મળ્યા.. પણ શરતોને આધીન… શું છે શરતો ?

0
રાજપીપળા: ગતરોજ રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન મળ્યાને લઈને ડેડીયાપાડા અને તેમના લાખો ચાલકોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો પણ ચૈતર વસાવાને કેટલીક...

ડેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સાયબર સિક્યોરીટી/નશીલે પદાર્થોની જાગૃતિ અંગે યોજાયો કાર્યક્રમ

0
ડેડીયાપાડા: ગતરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડા જિ- નર્મદા ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પંચપ્રકલ્પ આઝાદી કા અમૃત મહોત્સવ અને...

ડેડીયાપાડામાં નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ ગાડી રોડની રેલિંગ ના હોવાના કારણે ખીણમાં ખાબકી.. પોલીસકર્મી...

0
ડેડીયાપાડા: ગતરોજ સવારે અંદાજીત 10:30 વાગ્યાના સમય પર નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ ડેડીયાપાડા તરફ જતા મોવી થી ડેડીયાપાડાના રોડ વચ્ચે વારંવાર અકસ્માતો થવાની ઘટનાઓ...

મોવી થી ડેડીયાપાડા રસ્તા પાર થઇ રહેલા પુલિયાના બાંધકામમાં હલકાં ગુણવત્તા વાળો માલ વપરાઈ...

0
નર્મદા: મોવી થી ડેડીયાપાડા રસ્તો ખૂબ સમયથી તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હાલ મોવી પાસે પુલના બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે Decision...

નર્મદાના અનિલ વસાવા 11 મી MG ઇન્ટરનેશનલ 10 કિમી મેરાથોનમાં આવ્યા પ્રથમ..

0
નર્મદા: 11 મી MG ઇન્ટરનેશનલ મેરાથોન શહેરના ઐતિહાસિક નવ લખી મેદાન ખાતે રાજ્યના ગૃહ મંત્રીની ઉપસ્થિત મા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય...

ભરઊંઘમાં સાગબારામાં પતિએ પત્નીને સળીયાથી માથાને ભાગે ઘા કરી ઉતારી મોતને ઘાટ.. કારણ અકબંધ..

0
સાગબારા: એક દિવસ પહેલાં સાગબારા તાલુકાના રાણીપુર ગામમાં સુતેલી પત્ની પર હુમલો કરી પતિએ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. જેને લઈને...

ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે: મનોજ સોરઠીયા જુઓ વિડીયો

0
નર્મદા: વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી આદિવાસી સમાજમાંથી આવતાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા વિષે મહત્વપૂર્ણ...