નર્મદા જિલ્લામાં ચારેકોર પાણી જ પાણી.. જુઓ વિડીઓ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે, કારણ કે સવારથીજ અવિરત પડી રહેલા મુશળધાર વરસાદે સમગ્ર...

ડેડીયાપાડાના પાનખલા ગામના નિશાળ ફળિયામાં છવાયો અંધારપટ, છેલ્લા 15 દિવસથી લાઈટ ન હોવાથી ગ્રામજનો...

0
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ નોંધાયો નથી પરંતુ 26 થી 30 જૂન દરમિયાન ભારે પવન અને વાવાઝોડા માં ડેડીયાપડા તાલુકાના પાનખલા ગામે...

હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ડેડિયાપાડાની આશ્રમશાળા સામરપાડામાં બાળ સંસદની ચુટણીનું થયું આયોજન..

0
ડેડીયાપાડા: બાળ સંસદની ચુટણીમાં કુલ 7 (સાત ) વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોધાવી જેમાં 4(ચાર) કુમારો અને 3 (ત્રણ ) કન્યાઓએ ઉમેદવારી નોધાવી હતી. ચુટણી પહેલા...

વેલુગામ નર્મદા નદીમાં ગેરકાયેસર રેતી ખનન થતી વેળાએ ખાણ ખનીજ વિભાગના દરોડા..1.75 કરોડ માલ...

0
ઝઘડિયા: રેતીનું બેફામ રીતે ખનન કરતાં રેત માફિયા પ્રત્યે નર્મદાના ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણ બની ગયા હોય એવું લાગી રહ્યું છે તેવામાં ખાણ અને...

ડેડીયાપાડાના ચિકદા આંબા ફળીયામાં વડીલો પાર્જિત રૂઢિ, પરંપરા મુજબ માટલીયા દેવની કરાઈ પુજા..

0
ડેડીયાપાડા: વરસાદી મોસમે માહોલ જામ્યો છે ત્યારે ડેડીયાપાડા તાલુકામાં ચિકદા આંબાફળીયા ખાતે વડીલો પાર્જિત રૂઢિ, પરંપરા મુજબ સંસ્કૃતિને આગળ વધારતાં હોય તેમ ગતરોજ માટલીયા...

કોલીવાડા, બોગજ, લાડવા, કાબરી પઠાર અને ખુડદી અને અન્ય ગામડાંના આદિવાસી ખેડૂતો ચેકડેમ ઉપર...

0
નર્મદા: દેડિયાપાડા તાલુકાના મથકે થી અંદાજે ૮ કિ.મી. દૂર કોલીવાડા (બોગજ) ગામ આવેલું છે ત્યાં દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર માંથી નીકળતી તરાવ...

કરજણ નદી કિનારે મગર અને 20થી વધુ બચ્ચા દેખાતાં લોકોના જીવ તાળવે ચોંટયા..

0
નર્મદા: રાજપીપળા શહેરની નજીક આવેલ કરજણ નદી કિનારે મગર અને તેના 20થી વધુ બચ્ચા દેખાતાં સ્થાનિકો તેમજ સહેલાણીઓ ગભરાય ગયા હતા, તરતજ ફોરેસ્ટ વિભાગને...

ઝઘડિયા તા. પં સ દિલીપ વસાવાએ ગૌચર, કવોરીની ખાણોના ધારાધોરણ બાબતે ચર્ચા કરવા સામાન્ય...

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરીની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં સરકારી વિનયન અને વાણિજય કોલેજનો થયો પ્રારંભ..

0
નર્મદા: આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં કોલેજ સુધીનું શિક્ષણ મળી રહે એ હેતુંથી સરકારી વિનયન અને વાણિજય કોલેજની ગરૂડેશ્વર, તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે શરૂઆત કરવામાં...

દેડિયાપાડા તાલુકાના શ્રી મોહનભાઇ વસાવા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી ઉદાહરણરૂપ બન્યા..

0
નર્મદા:- નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગઢ ગામમાં ટેકવાડા ફળિયામાં રહેતા શ્રી મોહનભાઇ રામજીભાઇ વસાવાએ છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. ૬ એકર...