વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં : ગરૂડેશ્વરનાં લીમખેતર ગામમાં બ્રીજની ગોકળ ગતિએ ચાલતી કામગીરી ઠપ્પ...

0
ગરૂડેશ્વર: હાલમાં ગરૂડેશ્વર તાલુકાના લીમખેતર ગામ ખાતે નદીના બ્રિજની ગોકળ ગાયની સ્થિતિએ ચાલી રહેલી કામગીરી બંધ કરવામાં આવતા લોકો ચિંતિત બન્યા છે, આ કામગીરી...

છેલ્લાં એક વર્ષથી તિલકવાડા સરકારી હોસ્પિટલમાં એક્સ રે મશીનનો ટેક્નિસિયન નથી.. બોલો ! દર્દીઓને...

0
તિલકવાડા: ગુજરાતભરમાં ભલે આરોગ્યના વિકાસની વાતો થતી હોય પણ આદિવાસી વિસ્તાર નર્મદાના તિલકવાડા સરકારી હોસ્પિટલ પુરતો સ્ટાફ અને પુરતી આરોગ્યની સુવિધાના સાધનો ન હોવાના...

આચાર્ય અને શિક્ષકોની લડાઈમાં ડેડિયાપાડાની મોડેલ સ્કૂલમાં બિચારા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે..

0
ડેડિયાપાડા: વર્તમાનમાં ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી મોડેલ સ્કૂલની દુર્દશા બેઠી છે. મોડેલ સ્કૂલમાં વિધાર્થીઓને ભણાવવા માટે સ્કૂલમાં છ શિક્ષક છે જેમાંથી પાંચ શિક્ષકો 11 મહિનાના...

નર્મદામાં શાળા પ્રવેશોત્સવ- 2024ના આયોજન અંગે અમલીકરણ સમિતિના સભ્યોની જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા...

0
રાજપીપલા: સમગ્ર રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય, પાયાનું શિક્ષણ મજબુત કરી શિક્ષિત ભાવિ પેઢિનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે પ્રતિવર્ષ કન્યા...

આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે સુપ્રભાતે નર્મદા જિલ્લો યોગમય બની જાગૃતિ રેલી યોજી…

0
રાજપીપલા: સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન- શુક્રવારના રોજ 10 મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થવા જઈ રહી છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવીની ભેટ...

સામુહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગ ખાતે પૂરતા સાધનો અને સ્ટાફ મુકવા બાબત ચૈતર વસાવાએ ગુજરાત...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના એક લાખ જેટલી વસ્તી ધરાવતા નેત્રંગ તાલુકાના લોકોની ફરિયાદોને ધ્યાને લઇ, તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ, તાલુકાની એક માત્ર સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય...

સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર મળી રહે, આરોગ્યમાં સુધારો થાય તેવા શુભ આશય સાથે યોજના...

0
રાજપીપલા: રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના અને નમોશ્રી યોજના હેઠળ 1 એપ્રિલ-2024 પછીની સગર્ભા...

જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં યોગ દિવસને કેન્દ્રમાં રાખીને બાળકો-શિક્ષકો દ્વારા થઈ રહેલો યોગાભ્યાસ..

0
રાજપીપલા: સમગ્ર વિશ્વ આ વર્ષે ૨૧મી જૂનના રોજ 10 મા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. યોગ થકી માનવ જીવનના આરોગ્યની ગુરૂચાવી...

નાંદોદના MLA ડો.દર્શનાબેનની હાજરીમાં રાજપીપલાના અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સિકલ સેલ દિવસ’ની ઉજવણી..

0
રાજપીપલા: સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બિમારી (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી...

કલેકટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA...

0
દક્ષિણ ગુજરાત: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની વાત જણાવી હતી....