નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના સિંગલબાર ફળિયાના યુવક અનીલ ગુજરીયા વસાવાએ 16 વર્ષની સગીરાનું...

નર્મદાના સાગબારા પોલીસે બંધ કન્ટેનરમાંથી કતલખાને લઈ જવાતી 17 ભેંસોનો જીવ બચાવ્યો..

0
નર્મદા: નર્મદાના સાગબારા પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 17 પશુઓને બચાવ્યા છે. પોલીસે રૂ. 14.28 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.નર્મદા...

કેવડિયમાં 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ફેરવી આદિવાસીઓની રોજગારી છીનવાઈ આ મુદ્દે...

0
નર્મદા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ( SOU ) ની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી...

ઘણા આદિવાસી નેતાઓને ડિટેઇન પણ ચૈતર વસાવા પોહચ્યા કેવડિયા.. શું થયું પછી.. વાંચો

0
કેવડીયા: આજરોજ કેવડીયા કોલોની ખાતે બાપદાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘરો અને લારીગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલ્ડોઝર ચલાવ્યું, તેના વિરોધમાં આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર...

ઝઘડીયા ખાતે ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય સહિતના આદિવાસી નેતાઓ અને આગેવાનોને મધ્યરાત્રીથી જ નજરકેદ કરવામાં...

0
ઝઘડીયા: સામાજિક આદિવાસી આગેવાનો. આજ રોજ તા.22.05.2025ણ ના રોજ કેવડિયા ખાતે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા તા.14 મી મેં નારોજ 34 આદિવાસી સમાજના લોકોના મકાનો...

વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી મોતની છલાંગ લગાવે તે પહેલાં જ પોલીસે તેને બચાવી...

0
નર્મદા: વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાં પોલીસે તેને બચાવી લીધો હતો. લેપટોપની લે-વેચના ધંધામાં ખોટ જતાં...

નાંદોદમાં બોગસ આવકના દાખલા કાઢવાનું કૌભાંડમાં બધા ભાજપના માણસો છે માટે હજુ સુધી પોલીસનો...

0
નાંદોદ: ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ઘર-લારી તોડાતાં ચૈતર વસાવા લાલઘૂમ, કહ્યું- આ આરપારની લડાઈ છે,...

0
નર્મદા: કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી-ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર...

ગરૂડેશ્વર: નર્મદા નદીમાં અર્ધબરેલ મૃતદેહ દેખાતા ચકચાર: અક્તેશ્વર ગામે સ્મશાનઘાટના અભાવે મૃતદેહ સંપૂર્ણ સળગી...

0
ગરૂડેશ્વર: નર્મદા નદીના કિનારે આવેલા અક્તેશ્વર ગામમાં સ્મશાનઘાટની અછતને કારણે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગરૂડેશ્વર, તિલકવાડા અને નસવાડી તાલુકાના રહેવાસીઓ અંતિમ સંસ્કાર માટે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસીઓની રોજીરોટી પર બુલડોઝર: અન્યાયનો અવાજ..

0
કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક એવું સ્મારક જે ભારતની એકતાનું પ્રતીક ગણાય છે, તેની સામે 34 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ દુકાનો આદિવાસી...