કપરાડાના મનાલા ગામ નજીક કોઝવે પર બે યુવાનો નદીના પ્રવાહમાં તણાયા.. સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા...

0
કપરાડા: ધોધમાર વરસાદ કારણે ખાડીનું પાણી કોઝવે પર ફરી વળતા આજરોજ કપરાડા તાલુકાના મનાલા ગામ નજીક બે યુવકો બાઈક લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ...

ખેરલાવમાં રક્તદાન શિબિર–છેલ્લા 7 વર્ષથી સતત સેવા પરંપરા.. ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢાના માલિક ડૉ. દિવ્યેશભાઈના...

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામે ગ્રામ પંચાયત તથા ખેરલાવ મિત્રમંડળના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર ભવ્ય રીતે...

નર્મદા જિલ્લાના હજરપુરા-ભચરવાડા ગામની 1200 એકર જમીન ધોવાઈ.. ખેડૂતો: રાત્રે ઊંઘ પણ નથી આવતી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના ત્રણ ગેટ 2 મીટર સુધી ખોલવામાં આવ્યા. સાંજે 38,028 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા...

વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લાના 4 શ્રેષ્ઠ શિક્ષકોનું નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે સન્માન..

0
વલસાડ: વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.કપરાડા...

અંકલેશ્વર-સુરત હાઈવે જળબંબાકાર બન્યો…નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર થયો બંધ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો...

પારડી શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા તથા ઈદે મિલાદનો પવિત્ર તહેવાર દરમિયાન સુરક્ષા માટે ડ્રોન...

0
પારડી: પારડી શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા તથા ઈદે મિલાદનો પવિત્ર તહેવાર દરમિયાન સુરક્ષાને ધ્યાને લઇ ડ્રોન કેમેરાથી નજર રખવાનું આયોજન કર્યું છે.ગણેશ વિસર્જન અને...

ભરૂચના આમોદ નગરના નવીનગરીમાં એક મકાન ધરાશાયી.. ગરીબ પરિવારો જોખમમાં

0
ભરૂચ: આમોદ નગરના ભીમપુરા રોડ પર આવેલી નવીનગરીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. રાત્રે થયેલા વરસાદમાં એક જૂનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. બે...

સોનગઢ ખાતે રંગ ઉપવનમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી..

0
તાપી: તાપી જિલ્લાના સોનગઢ ખાતે રંગ ઉપવનમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાળવણી, ‘લીલુંછમ ગુજરાત’, ‘વૃક્ષ વાવો,પ્રદૂષણ હટાઓ’ અને ‘એક...

વલસાડ જિલ્લામાં કાજણરણછોડના ગણપતી વિસર્જન બાદ એક ગંભીર અકસ્માત સર્જાયો..

0
વલસાડ: વલસાડ જિલ્લાના કાજણરણછોડ સાળગપુર ફાટક પરશોત ફળિયામાં ગણપતી વિસર્જન બાદ એક અકસ્માત સર્જાયો છે. આઇસર ટેમ્પો ચાલક વિજય પટેલ પુરઝડપે વાહન હંકારી રહ્યો...

અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક 24 ફૂટની, 14 ગામને કરાયા...

0
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં...