તાપીના વાલોડમાં BLO નું હાર્ટએટેક મોત.. વહીવટીતંત્રનું SIR કામગીરીને લઈને દબાણ હોવાં પરિવારનો...
વાલોડ: ચૂંટણી કામગીરીમાં નિયુક્ત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર પડતા અત્યધિક દબાણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કર્મચારીઓનાં મોત થયાં છે ત્યારે...
20 નવેમ્બરના રોજ ડાંગના તારાબેન પવારની પુણ્યતિથિની ઉજવણી.. હજારો ડાંગીજનો કરે છે લાલ સલામ..
ડાંગ: કેટલાંય આદિવાસી સમાજના લીડરો અને લોકોએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાના જીવનું બલિદાનને પણ પ્રકૃતિના રખેવાળ બન્યા છે એવા જ ગુજરાતના છેવાડે...
વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે: અનંત પટેલ
વાપી: ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે જેને લઈને અમે લેબર અધિકારીને આવેદનપત્ર આપીને કહ્યું...
યુથલીડર ડો. નિરવ પટેલે ધરમપુરના જર્જરિત રાજમહેલમાં શું કરવા CM ને કરી રજુવાત..
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય...
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અથાગ પ્રયાસોથી કપરાડા વિધાનસભા આજે SIR મતદાર જાગૃતિના આદર્શ મોડલ તરીકે...
કપરાડા: SIR અંતર્ગત લોકજાગૃતિ લાવવા માટે ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વ્યાપક અને અસરકારક પ્રચાર–પ્રસારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને મતદારોને...
ચૈતર વસાવાનો વલસાડના કાર્યક્રમ ફ્લોપ.. 10 હજારના દાવા સામે માત્ર 150 લોકોની હાજરી થયાનો...
વલસાડ: આજરોજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડ જિલ્લાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ચૈતર વસાવાએ આયોજિત કરેલો જનસભા કાર્યક્રમ આજે સંપૂર્ણપણે નિષ્ફળ...
ભાજપ મંત્રીઓ બદલે તેથી આદિવાસી લોકોનો ઉદ્ધાર નથી થવાનો, આપણે 2027 માં સરકાર બદલવી...
વલસાડ: ગતરોજ વલસાડના ગોરવાડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું અને આ જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. રાત્રિના સમયે ખૂબ...
નવસારી સિવિલ હોસ્પિટલની ડોક્ટરે દર્દીના સગાઓને કહ્યું.. “હું તમારી નોકર નથી, મારા પર દબાણ...
જલાલપોર: ગતરોજ જલાલપોરના રહેવાસી એક દર્દીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ બપોરે બુધવારે નવસારી સિવિલની ઈમરજન્સીમાં લાવ્યા પરંતુ રાત્રે ફરજના તબીબે દર્દી અને પરિવારજનો સાથે...
ભ્રષ્ટાચારના કારણે શાળા આંગણવાડીઓના બાળકોની જિંદગી જોખમમાં મુકાતી અટકાવવા ડો.નિરવ પટેલે CMને રજૂઆત..
વલસાડ: વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારની આંગણવાડી જે 7 મહિના જ નિર્માણ પામેલ હતી તેનો પોપડો તૂટી પડતા સદભાગ્યે કોઈ બાળકો નાની મોટી ઇજા થયેલ...
SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની ચૈતર વસાવાનેs શું કરી ફરિયાદ…
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની અમને ફરિયાદ મળી છે. ગતરોજ તમામ BLO કર્મચારીઓને...
















