‘વિશ્વ રક્તદાતા દિવસ’ની વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ઉજવણી.. 42 યુનિટ થયું રકતદાન..

0
વાંસદા: 14 મી જુન "વિશ્વ રક્તદાતા દિવસે" ની ઉજવણી નિમિતે કોટેજ હોસ્પિટલ વાંસદા અને રેડ કોર્સ સોસાયટી નવસારીના સંયુક્ત ઉપક્રમે વાંસદા હોસ્પિટલમાં જ રક્તદાન...

લોહીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો.. બીલીમોરામાં માતાને પુત્રે ચપ્પુ ફેરવી, ગળું દબાવી કરી નાખી...

0
નવસારી: આજે લોહીના સંબંધોને શર્મસાર કરતો અને પુત્ર કપૂત બન્યા નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અસ્થિર મગજના સગા પુત્રએ જ માતાના ગળા પર...

મૂહર્ત પહેલાં વાલોડમાં પુલ તૂટી પડવું.. બિપરજોય વાવાઝોડા માં ગણવાનું કે પછી ભ્રષ્ટાચારમાં.. જુઓ...

0
વાલોડ: આજે હલકી કક્ષાનો મટીરીયલ વાપરવાના કારણે વાલોડ તાલુકાના દેગામા ગામને જોડતો પુલ તૂટી પડવાનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈને તૂટ્યો આ પુલ...

SAS દ્વારા ધોરણ 10 માં નવસારી જિલ્લામાં પ્રથમ આવનાર આદિવાસી દીકરીનું કરાયું સન્માન..

0
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધોરણ 10 માં નવસારી જિલ્લામાં 600 માંથી 582 ગુણ પ્રાપ્ત કરી 99.99 પર્સનટાઇલ સાથે પ્રથમ આવી આદિવાસી સમાજનું ખેરગામનું...

સરકારની નવી શિક્ષણ નીતિ પર ઉઠાવ્યા ચૈતર વસાવાએ સવાલ.. કહ્યું..?

0
નર્મદા: એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2023નો પ્રારંભ થયો છે પણ  કરવામાં આવ્યો છે આ સમયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકારની...

નર્મદાની વિવિધ કચેરીઓના કાર્યક્ષેત્ર વિસ્તારમાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ..

0
રાજપીપળા: ગુજરાતના બહુલક આદિવાસી વસ્તી ધરાવતાં નર્મદા જિલ્લાની વિવિધ કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં જાહેર જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર...

વાંસદામાં નિવૃત BSF જવાને પોતાની બંદૂકથી પોતાને કેમ ગોળી મારી કર્યો આપઘાત.. ? જાણો

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના કણધા ગામમાં નિવૃત જવાન HIV જેવા અસાધ્ય રોગથી કંટાળી પોતાના ઘરમાં લાયસન્સવાળી બંદૂકથી મોઢા ઉપર ગોળી મારી આપઘાત કરી લીધાની...

મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળ્યા પછી એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરી શાળાઓમાં જ ભોજનની બનાવાની વ્યવસ્થા...

0
ચીખલી: થોડા દિવસ પહેલા ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળવાનો કિસ્સો બન્યા પછી કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી નાયક ફાઉન્ડેશનનો...

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર આપતા રોમેલ સુતરિયા એ શું કહ્યું…

0
તાપી: ચમત્કારી બાબા આદિવાસીઓ ના પ્રશ્નો હલ કરો તો હું દરબાર ગોઠવી આપું.. ચમત્કારી બાબાઓને જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા આમંત્રણ પાઠવતા સોસિયલ મીડિયા...

વાંસદાના હનુમાનબારી, નાનીભમતી અને મોટીભમતી ગામમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ..

0
વાંસદા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારીના વાંસદા તાલુકાની...