સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વમાં નાગરિકોને જોડાવા વલસાડ કલેકટરની અપીલ..
વલસાડ: વલસાડ જિલ્લામાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવનાર છે ત્યારે વલસાડની ભૂમિના આંગણે આ રાષ્ટ્રીય પર્વમાં ભાગીદાર બનવા વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ...
‘એક જ ચાલે આદિવાસી જ ચાલે’ સોંગ ઇન્ડિયા અને વર્લ્ડમા 9માં નંબરે..
ચીખલી: છેલ્લા 25 વર્ષથી ચીખલી તાલુકાના ચીતાલી ગામનું ડીજે અનંત ચિતાલીનું ગ્રુપના અનંત, સ્મિત પટેલ & કેનિલ પટેલની આદિવાસી યુવાનોની ત્રિપુટી આદિવાસી યુવાનો ધૂમ...
વાંસદા પોલીસ હરકતમાં.. કાવડેજ ગામમાંથી દારુ સાથે 1,19,300નો મુદ્દામાલ કબજે, બુટલેગરની કરી અટક
વાંસદા: ગતરોજ વાંસદાના સિનિયર પીએસઆઇ જયદીપસિંહ ચાવડા મળેલી બાતમીના આધારે કાવડેજ ગામમાં નાકાબંધી કરી GJ-5-CG-0190 નંબરની મારુતિ ફન્ટીમાંથી 33 હજારનો ઈંગ્લીશ દારૂ ભરેલી કાર...
‘मेरी मीटृी मेरा देश ‘ અંતર્ગત કેલીયા પ્રા. શાળામાં કાર્યક્રમની ઉજવણી.. જુઓ વિડીયો
વાંસદા: 'मेरी मीटृी मेरा देश ' અંતર્ગત કેલીયા પ્રા.શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં માતૃ ભૂમી માટે જીવનના પ્રત્યેક ક્ષણને સાચવીને દેશની રક્ષા કાજે...
ચીખલીમાં દારુ ભરેલી ફોર્ચ્યુનર કારનો ઇકો સાથે અકસ્માત થતાં લોકોએ દારૂની ચાલવી લૂંટ.. વહેતાં...
ચીખલી: એક દિવસ પહેલાં ચીખલી તાલુકાના ચિતાલી ગામમાં મુખ્ય માર્ગ પર જોગવાડ એક દારુ ભરેલી કારનો અકસ્માત થતા જ સ્થાનિક લોકોએ દારૂની લૂંટ ચલાવતા...
સુબીર તાલુકાના જામન્યામાળ ગામના સરપંચ અને તલાટી બન્યા ધ્રુતરાષ્ટ.. આંગણવાડીના બાળકોના જીવ જોખમમાં..
સુબીર: શિક્ષણમાં પ્રગતિની ગાથા ગાતું ડાંગ જીલ્લાનું વહીવટીતંત્ર નાના ભુલકાઓની બાલ વાટિકા તો બનાવી શકતું નથી ને યશ લેતું ફરે છે. સુબીર તાલુકાના જામન્યામાળ...
માટીને નમન, વીરોને વંદન ચીખલીના રાનવેરીકલ્લા ગ્રામપંચાયતમાં વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ..
ચીખલી: આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિ યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી 31 ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ - માટીને નમન,...
વાંસદાની મનપુર હાઈસ્કૂલના બાળકોએ SVS કક્ષાના કલા ઉત્સવમાં રંગત જમાવી..
વાંસદા: પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત વસુધૈવ કુટુમ્બકમ થીમ અંતર્ગત કલા ઉત્સવમાં SVS કક્ષાની વિવિધ...
વિશ્વ આદિવાસી દિવસે કપરાડામાં સુથારપાડા સર્કલને કરાયું વીર બિરસામુંડા સર્કલ જાહેર..
કપરાડા: 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુથારપાડા ખાતે જય આદિવાસી મહાંસઘ સુથારપાડા તથા ગ્રામજનો તેમજ આજુ બાજુના ગામના આદિવાસી વિચારધારા વાળા આગેવાનોએ...
આદિવાસી સંસ્કૃતિથી અજાણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતી માતાને અર્પણ કરવનો દેશી દારુ પી...
નર્મદા: ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવેલા આદિવાસી સંસ્કૃતિથી એટલે કે વર્ષો થી ચાલતી આવતી ધરતીમાતાને મહુડીનો દેશી દારૂ થી અભિષેક કરવાની પરંપરાથી...
















