સાપુતારા માલેગાવ ઘાટ માર્ગ ઉપર આઇશર અને ઇકો વચ્ચે અકસ્માત.એક મહિલાનું મોત, અન્ય છને...
ડાંગ: ગતરોજ વઘઈ નેશનલ હાઇવે ઉપર સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં આઇશર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાઓના કારણે...
ફરી એક વખત ચીખલીના ફડવેલ ગામમાં નોકરી પરથી ઘરે આવતાં વ્યક્તિ પર દિપડાએ કર્યો...
ચીખલી: ફરી એક વખત ચીખલી તાલુકાના ફડવેલ નવા ફળીયા ખાતે રહેતા અને વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મીટર ટેસ્ટિંગની કામગીરી કરતાં જગદીશ ખુશાલભાઈ પટેલ...
ડાંગમાં એક મહિલાને વગર લેવાદેવે આરોપી બનાવી દેતા તેણે કરી માનહાનીની ફરિયાદ..
આહવા: મહારાષ્ટ્રના સાગરભાઈ જયરામ વાઘ પોતાના બે મિત્રો સાથે આહવામાં મજુરોની શોધમાં આવ્યા હતા. તેમને રાત્રી દરમિયાન લુંટી લેવાની ઘટના બનવા પામે છે જેમાં દાવદહાડ...
ચીખલીના સાદકપોરમાં દીપડાના થયેલા હુમલામાં છાયાબેનના મૃત્યુને લઈને પરિવારને અપાયો સહાય ચેક..
ચીખલી: થોડા દિવસ પહેલાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં એક કુદરતે હાજતે ગયેલી છાયાબેન નામની યુવતી પર એક દીપડાએ હુમલો કરી તેને મોતને...
બિલીમોરા આઈ.ટી.આઈ. ખાતે પદવીદાન સમારોહની કરાઈ ઉજવણી..
બિલીમોરા: બિલીમોરા આઈ.ટી.આઈ. દ્વારા વર્ષ જુલાઇ-૨૦૨૩ માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થામાં કારીગર તાલીમ યોજના હેઠળ ચાલતાં વિવિધ...
પારસી દ્વારા ભાડુતી માણસો લઇ હુમલો કરાવી આદિવાસી પરિવારોને બેઘર કરવાનો પ્રયાસ.. જુઓ વિડીયો
ભરૂચ: ગતરોજ ભરૂચના રાયલી પ્રેસ કમ્પાઉન્ડ ફલશ્રુતિ નગરમાં રહેતા 3-4 આદિવાસી પરિવારો પર પારસી કોમના વ્યક્તિએ ભાડુતી માણસો બોલાવી પાવડા, ત્રિકમ, અન્ય હથિયારોથી હુમલો...
શિક્ષકની પરિભાષાને ચરિતાર્થ કરતાં શિક્ષક શ્રી જયંતીભાઈ ગાવિતનો યોજાયો વય નિવૃત વિદાય સમારંભ..
વાંસદા: 'શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે' આ વાક્યને...
ડેડીયાપાડાના અનેક ગામોમાં મનરેગામાં માટીકામ કર્યા વિના જ મેટલ પૂરી છબરડાઓ કર્યાની ઉઠી ફરીયાદ
ડેડીયાપાડા: હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી) ની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા ગામડાઓમાં મોટા પ્રમાણમાં...
ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં ડો. નીરવ પટેલને બદનામ કરવા રાજકારણ રમાયું હોવાની લોકચર્ચા..
ખેરગામ: વર્તમાન સમયમાં ચકચાર મચાવી રહેલી ઘટના એટલે ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં સેવાભાવી તબીબ અને આદિવાસી અગ્રણી ડો.નીરવ પટેલ વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી...
તાપીમાં આદિવાસી લોકોના ન્યાય અને પાકા મકાન ના સપના સાકાર કરતો મુસ્લિમ સરપંચ..
તાપી: ગ્રામીણ વિકાસના મહત્વને સમજી અને જન ભાગીદારીથી ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસરત રહેતા એવા સુફિયાનભાઈને જે કપ્લેથા ગામના સરપંચશ્રી છે જેનેં...
















