વાંસદાના લાકડબારી ગામની સખીમંડળોની બહેનોને અળસિયા ખાતર બનવાનું બેડનું કરાયું વિતરણ..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લાકડબારી ગામમાં મહિલા સખી  મંડળ ની બેહનો ને વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલાના અધ્યક્ષ સ્થાને અળસીયા ખાતર...

ગુજરાતની શેરડીની ફેક્ટરીઓ બે લાખ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવતી નથી..151 કરોડનું ષડયંત્ર

0
સુરત: 22 મી ડિસેમ્બર નવસારી જિલ્લાની ગણદેવી કોઓપરેટિવ સુગર ફેક્ટરીનું મેનેજમેન્ટ 16 કામદારોને હેરાન કરી રહ્યું છે જેમણે મેનેજમેન્ટ સામે લઘુત્તમ વેતન ન ચૂકવવા બદલ...

પતિના સેવાકાર્યને આગળ ધપાવતાં પત્ની: ડેડિયાપાડામાં આગમાં પોતાનું બધું જ ગુમાવેલા પરિવારને મદદે પોહચ્યાં...

0
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા યુવા બ્રિગેડ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની હાલ વન વિભાગના કેસમાં કસ્ટડીમાં છે ત્યારે તેમના સેવાકીય કામગીરીને તેમની ગેર હાજરીમાં તેમના...

માતા અને પુત્રીએ લગાવી નદીમાં મોતની છલાંગ.. કારણ અકબંધ.. પોલીસ તપાસ શરુ

0
ઉમરગામ: ગતરોજ ઉમરગામના લસંજારમાં વારોલી ખાડીના પુલ પરથી 11 વર્ષની પુત્રી સાથે એક માતાએ મોતની છલાંગ લગાવી હતી. જેમાં માતા અને પુત્રી બંનેનું મૃત્યુ...

ધરમપુર પોલીસ સ્ટેશનમાં કોમી એકતા અને અન્ય મહત્વના મુદ્દાઓ પોલીસ અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં...

0
ધરમપુર: ગતરોજ વલસાડ જિલ્લામાં ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી સાહેબશ્રી, DYSP સાહેબશ્રી એ.કે.વર્મા,ધરમપુર મામલતદાર શ્રી વસાવા સાહેબ, CPI શ્રી સૂરજ વસાવા સાહેબની...

ડેડિયાપાડામાંથી આદિવાસી મસીહા છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય...

0
ડેડીયાપાડા: મનીષભાઈ સુખલાલભાઈ ગામ ખોડાઆંબા પોસ્ટ આંબાવાડી તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા ગુજરાત દ્વારા વતની શ્રીમતી રાષ્ટ્રપતિ દ્રોપદી નવી દિલ્હી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ...

વન અધિકાર કાયદા 2006 મુજબ આદિવાસી હક અધિકારો આપવા ડેડીયાપાડામાં અપાયું આવેદનપત્ર

0
ડેડીયાપાડા: વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી...

લોકમંગલમ ટ્રસ્ટ તથા નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ દ્વારા યોજાયો શેરી નાટક અને વ્યસન...

0
વલસાડ: જાહેર સ્થળો પર નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી વલસાડ જિલ્લ્લાના અલગ અલગ જાહેર...

આદિવાસી મસીહા છોટુ વસાવા અને મહેશ વસાવાને ‘પ્રાણી’ ની કહેનાર મંત્રી ધર્મેદ્ર ભવાની વિરુદ્ધ...

0
ડાંગ: એક દિવસ પહેલા સાપુતારાના સનરાઇઝ ડુંગર પર હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના આદિવાસી સમાજમાં મહીસા તરીકે...

ખેરગામના વાડ ગામના ગરીબ અને મુશ્કેલીમાં ફસાયેલા પરિવારને મદદનો હાથ આપવા પોહ્ચ્યો આદિવાસી યુવા...

0
ખેરગામ: કોઈના નશીબમાં ગરીબી અને મુશ્કેલી સાથે જ હોય છે તેનું ઉદાહરણ ખેરગામના તાલુકાના વાડ ગામમાં દેખાયું અને આ મુશ્કેલીમાં મદદરૂપ થનાર ન મળે...