PM જનમન કાર્યક્રમ અંતર્ગત કોટવાળિયા સમાજનો સર્વે કરી યોજનાકીય લાભો આપવાનો નર્મદા જિલ્લા વહીવટીતંત્રનો...

0
રાજપીપલા: પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) એટલે કે આદિમ જૂથના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો આપવા માટે પીએમ જનમન કાર્યક્રમ થવાનો છે ત્યારે...

ડેડીયાપાડામાં શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવા આદિવાસી યુવાનો દ્વારા વૃદ્ધ દાદા-દાદી અને વિધવા મહિલાઓને ગરમ...

0
ડેડીયાપાડા: શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધુમ્મસ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારના સમયમાં કડકડથી ઠંડીનો અહેસાસ લોકોને ધ્રુજાવી રહ્યો છે તેને...

વલસાડ જિલ્લા BJPના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ લોકસભાની ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા...

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને "શ્રી કમલમ" ખાતે જિલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં આગામી લોકસભાની...

ધરમપુરની માંકડબન કેન્દ્ર શાળામાં ડિજિટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ પ્રોગ્રામનું થયું આયોજન..

0
ધરમપુર: ઈન્ફોટેક ફાઉન્ડેશન, અમૂલ, એસ.એ.પી દ્વારા ધરમપુર તાલુકામાં 02 જાન્યુઆરી 2024 ના રોજ માકડબન ગામમાં આવેલી કેન્દ્ર શાળામાં પ્રથમ કોડ ઉન્નતિ હેઠળ કમ્પ્યુટર પ્રોગ્રામ...

ડેડીયાપાડાના બોડીપીઠા ગામમાં જંગલી જાનવરે હુમલો કરી વાછરડાઓને ફાડી ખાધું..

0
ડેડીયાપાડા: આદિવાસી પરિવારો પોતાનું જીવન ખેતીવાડી અને પશુપાલન સાથે કરીને ગુજારો કરી પોતાનો અને પરિવારનું જીવન ગુજાર ચલાવે છે ગઈકાલ રાત્રિના સમયે ડેડીયાપાડા તાલુકામાં...

આજે જયપાલસિંહ મુંડા જન્મજયંતીની ઉજવણી કરતાં વાંસદા તાલુકાના આદિવાસી યુવાનો..

0
વાંસદા: ભારતભરમાં ત્રીજી જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં ભારતીય સંવિધાન સભાના સભ્ય મરાન્ગે ગોમકે “સર્વોચ્ચ નેતા” જયપાલસિંહ મુંડા જન્મજયંતીની ઉજવણી કરતાં વાંસદા તાલુકાના ભીનાર સર્કલ પર...

ચીખલીના ક્વોરી સંચાલકોએ ઉત્પાદન બંધ કરવાની આવી નોબત.. ડ્રાઇવરો અનંત પટેલ અને કલ્પેશ પટેલની...

0
ચીખલી: હિટ એન્ડ રનના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળને લઈને વાહનોના પૈડાં થંભી ગયા હતા ત્યારે ચીખલી તાલુકામાં...

વાંસદાના દુબળ ફળિયાના અમદાડ ફળિયાની સ્મશાન ભૂમિ પર જવા પડતી લોકોની હાલાકી દુર ન...

0
વાંસદા: વિકાસ.. વિકાસના બ્યુંન્ગલ ફૂકાતી અને વિકસિત ભારતના રથ લઈને ફરતાં આ સરકારના અધિકારીઓએ એક વખત વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાંની મુલાકાત લેવી જોઈએ.....

ચૈતર વસાવાના સમર્થનમાં 7 મીએ યોજાનાર જનસભામાં આદિવાસી લોકોને ખુલ્લું આહ્વાહન..

0
નેત્રંગ: ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ૭ જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે દિલ્હીના CM માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના CM ભગવંત માન સાહેબ...

નવસારીની રૂમલા પોલીસ ચોકીમાં ગતરોજ ધોળા દિવસે દરવાજાને લાગ્યું તાળું.. જમાદાર ક્યાં ? જનતાનો...

0
ચીખલી: ગુજરાત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારના કાયદાઓ ઘડે છે ત્યારે કાયદાના રક્ષક પોલીસ માટે પણ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હશે ને ?...