ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવવા બાબતે કલ્પેશ પટેલ...

0
ધરમપુર: આજરોજ ધરમપુરના પ્રાંત અધિકારીશ્રીને તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવવા બાબતે કલ્પેશ...

રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વાંસદાના ઉનાઈમાંથી થશે પસાર.. શું કહ્યું અનંત પટેલે..

0
વાંસદા: વર્તમાન સમયમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં છે પણ જ્યારે ગુજરાતમાં પ્રવેશ છે ત્યારે  ખાસ કરીને નવસારીમાં વાંસદા-ચીખલીના મત વિસ્તારમાં એટલે...

ધરમપુરના ગામડાઓમાં ગ્રામસભા યોજી ગાંધી નિર્વાણ દિવસથી 13 ફેબ્રુ. સુધી સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન...

0
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને રક્તપિત નિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તમામ ગામમાં ગ્રામસભાનું આયોજન કરી લોકોમાં રક્તપિત...

ગાંધી નિર્વાણ દિન.. લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા કરાઈ ધરમપુરની સ્વર્ગવાહિની નદી પર આવેલ મનહર ઘાટની...

0
ધરમપુર: 30મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન.. ગતરોજ ધરમપુર તાલુકામાં આવેલ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસને સ્વચ્છતા દિવસ તરીકે...

ધરમપુરમાં ગુજરાત સ્ટેટ CHO યુનિયન દ્વારા વલસાડ જિલ્લાના CHO ની યોજાઈ બેઠક..

0
ધરમપુર: 28 જાન્યુઆરી 2024 ના રવિવારના રોજ ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા વલસાડ જિલ્લાના સી.એચ.ઓ ની યુનિયનની મિટિંગનું આયોજન સત્સંગ હોલ નગરપાલિકા ધરમપુર તાલુકા...

વાંસદામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળ.. આદિમજૂથના લોકો અનંત પટેલ સાથે ઉતર્યા...

0
વાંસદા: વાંસદા તાલુકામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળી સાબિત થઈ, આદિમજૂથના લોકોને માત્ર 23 આવાસ આપવામાં આવ્યા છે જેને લઈને  વાંસદા તાલુકાના...

પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરમાં વાર્ષિક ઈનામ વિતરણની ભવ્ય ઉજવણી…

0
વાંસદા: બાળકોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ વાંસદા તાલુકામાં આવેલ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર માં ડૉ.મનીષભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઈનામ...

ચીખલીમાં ગુજરાત કોર્ટના જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલના હસ્તે નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ..

0
ચીખલી: ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલના મુખ્ય ન્યાયાધીશના હસ્તે અને માનનીય શ્રીમતી કે.ડી. દવેની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લાના પ્રિન્સિપાલ સેશન જજના વરદ હસ્તે,...

75 માં ગણતંત્ર દિવસે સિવિલ કોર્ટ ઝઘડિયાના નવ નિર્મિત બિલ્ડીંગનુ હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા...

0
ઝઘડિયા: 75 માં ગણતંત્ર દિવસ નિમિત્તે ગતરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી...

પ્રેમમાં એક ન થયા તો કર્યો પ્રેમીપંખીડાનો આત્મહત્યાનો પ્રયાસ.. પ્રેમીના રામ રમી ગયા.. પ્રેમિકાનો...

0
નવસારી: પ્રેમી પંખીડાના લગ્ન થવા શક્ય ન બનતા મોતને વ્હાલુ કરવાનો નિર્ણય કર્યો પણ આત્મહત્યા કરવાના પ્રયાસમાં યુવકે ફાંસો ખાધો તો તેના રામ રમી...