એક આંબાવાડીમાં મહિલાની મળી લાશ.. આત્મહત્યા કે હત્યા ? કારણ અકબંધ

0
વલસાડ: ગતરોજ વલસાડના નરોલી ગામમાં આવેલી એક આંબાવાડીમાં મહિલાની લાશ મળી આવ્યાની ઘટના બહાર આવી છે. ગામના લોકો દ્વારા જાણ કરતા પોલીસની ટીમ ઘટના...

નેશનલ રોડ સેફ્ટી મંથ-2024 અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે શરુ...

0
વલસાડ: નેશનલ રોડ સેફ્ટી મંથ-2024 અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા વાહનચાલકોને રક્ષા સૂત્ર બાંધી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ફૂલ આપી વાહનચાલકો ટ્રાફિકના...

PM મોદી.. બે આદિવાસી યુવાનેતાઓ લોકસભાની ચુંટણીમાં હલકામાં ન લે.. લોકચર્ચા

0
ડેડીયાપાડા: PM મોદી 10 ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વડોદરા ખાતે આદિવાસી સંમેલનમાં ભાગ લેશે એવી લોકચર્ચા ઉઠી રહી છે ત્યારે...

ડેડીયાપાડાના ઝરણાવાડી ગામમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ડેડિયાપાડાની NSSની યોજાઈ વાર્ષિક શિબિર..

0
ડેડિયાપાડા: સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ડેડિયાપાડાના એન. એસ. એસ. વિભાગ દ્વારા કોલેજના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલની આગેવાનીમાં એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ....

વાંસદામાં ‘તને અરજી કરવાનો બહુ શોક છે’ એમ કહી માજી સરપંચને માર મારી કર્યા...

0
વાંસદા: બે દિવસ પહેલાં વાંસદાના વાંસિયા તળાવના વર્તમાન સમયના મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ વચ્ચે ઢીક્કામુક્કી થયાની ઘટના બનવા પામી હતી જેની પોલીસ...

ધરમપુરના બે નિવૃત જવાનોની યોજાઈ સન્માન યાત્રા.. ધરમપુર- કપરાડા MLA અને નિવૃત જવાનો...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના માકડબન ગામના જીવલાભાઈ ઉર્ફે જિજ્ઞેશભાઇ કુરકુટીયા અને પ્રવિણભાઈ ખીરારી બંને બીએસએફના જવાનો નિવૃત્ત થઈ અને ઘરે વતન પરત ફરતાં તેમના...

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ. વાર્ષિક શિબિર પાનસ ખાતે સંપન્ન..

0
વલસાડ: કપરાડા તાલુકામાં સ્થિત સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા પાનસ ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ...

શ્રી ગ્રામસેવા મંડળ વાંસદા સંચાલિત શ્રી સાંદિપની આશ્રમશાળા ઉપસળના “44” માં સ્થાપના દિનની ઉજવણી..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી કેળવણીનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ગ્રામસેવા મંડળ વાંસદા તેમના દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમશાળા ઉપસળમાં...

ધરમપુરના પીપલબરડા ગામમાં સંસ્થાઓના સહયારા પ્રયાસથી મેડિકલ કેમ્પનું આયોજન.. કુલ 295 નોંધાયા દર્દીઓ.. જુઓ...

0
ધરમપુર: ધરમપુર તાલુકામાં દર શુક્રવારે અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં નિઃશુલ્ક આંખ તેમજ જનરલ રોગની તપાસ કરી સારવાર તેમજ...

વાંસદામાં ડૉ. કે.સી.પટેલના હસ્તે 744.25 વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત…

0
વાંસદા: આજરોજ નવસારીના વાંસદા તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત 744. 25 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત વલસાડ ડાંગ વાંસદાના સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યા હોવાનું જાણવાનું...