ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લાનો સરેરાશ ૨૨૦ મી.મી. વરસાદ નોંધાયો:

0
આહવા: તા. ૩: ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ, તારીખ ૩ જુલાઈ, ૨૦૨૪ બુધવારના રોજ સવારના છ કલાકે પુરા થતાં ૨૪ કલાક...

પક્ષ પલટા કરી ભાજપમાં જોડાવવા પાછળની કહાની સંભળાવતો અંકલેશ્વરના એક ગ્રામ પંચાયતના હોદ્દેદારનો વિડિયો...

0
ભરૂચ: શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટીમાં ભાજપના હોદ્દેદારો કે આગેવાનોને જાહેરમાં રજુઆત કરવાની પણ છુટ ન હોવાનું વિડિયોમાં કહેતા સંભળય છે અંકલેશ્વરની સારંગપુર ગ્રામ પંચાયતના...

હવે શાળા કોલેજ અને ITI ના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ભરી શકશે ST બસના પાસના...

0
વલસાડ: ટેકનોલોજી સાથે આગળ વધતા ST બસના વહીવટીતંત્ર દ્વારા આધાર કાર્ડ લિંક કરી CTS નંબર જનરેટ કરી શાળા કોલેજ અને ITIના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ...

રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત ધરમપુર ડેપો અને સિદુંબર PHC પર જનજાગૃતિ માટે યોજાયા...

0
ધરમપુર: રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તારીખ 10 જૂન 2024 થી 4 જુલાઈ 2024 સુધી રક્તપિત્ત દર્દી શોધ અભિયાન ગુજરાત રાજ્યના 12 જિલ્લામાં કરવામાં...

વીજના જીવંત ખુલ્લાં તાર: વીજ સબ ડિવિઝન અનાવલ બોર્ડ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લીધા...

0
અનાવલ: દક્ષીણ ગુજરાત વિજ કંપની લિમીટેડ - સબ ડિવિઝન અનાવલ બોર્ડની જીવંત તાર જાણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવા ખુલ્લાં મૂકી રાખ્યાના ધોર બેદરકારી...

ધરમપુરના મોટીઢોલડુંગરી ગામમાં અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરાયું વૃક્ષારોપણ.. કલ્પેશ...

0
ધરમપુર: દિવસે ન દિવસે જળ, વાયુ, જમીન પ્રદુષણ અને જંગલોના કટિંગ થવાના લીધે બગડતું જતું આપણું પર્યાવરણને બહેતર બનાવવાના પ્રયાસના ભાગ રૂપે આજરોજ ધરમપુર...

વાંસદામાં હાઇવે ઓથોરિટી દ્વારા વાપી-શામળાજી હાઇવે ખાડાઓના સામ્રાજ્યને થીંગડા મારી આબરૂ બચાવાવનો પ્રયાસ..

0
વાંસદા: ગતરોજ વાપી-શામળાજી હાઇવે પર વાંસદા તાલુકામાં દર વર્ષની જેમ ચોમાસાના પહેલાં જ વરસાદમાં પડેલા ખાડા ખાબોચિયા પુરાવા મોટી કપચીનું મેટલ નાંખીને તંત્ર દ્વારા...

ધરમપુરમાં ટ્રકમાંથી પાણીની ટાંકી છટકતા રસ્તાની બાજુમાં ઉભી મહિલાના માથા પર પડતાં મહિલાનું ઘટના...

0
ધરમપુર: ગતરોજ ધરમપુરના માલનપાડા ગામમાં હનુમાનજી મંદિર પાસે બાઈક બગડી જતાં રોડની સાઈટમાં ઉભા રહી બાઈક સારું થયાની રાહ જોઈ રહેલી મહિલા પર ત્યાંથી...

ઓલપાડમાં નવા કાયદાની અમલવારી શરૂ, પોલીસે નોંધ્યો પ્રથમ ગુનો..

0
સુરત: નવા ત્રણ કાયદાની અમલવારી થવાનું હજુ બે દિવસ પણ નથી વીત્યા ત્યાં તો ગતરોજ સુરત જિલ્લામાં નવા કાયદા મુજબ પ્રથમ ગુનો રાત્રિના 12.30...

પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ખેતી ખર્ચના પ્રોત્સાહન માટે મળે છે 20,000 ની મદદ..

0
આહવા: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...