નેત્રંગની ધરતી પર મહેશ વસાવા દ્વારા રચાયું ભારત આદિવાસી પરિવાર યુનિટી BAPU નામનું સંગઠન.....

0
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ (ધારીયાધોધ) ખાતે) આદિવાસી સમાજના આગેવાનો અને ધાણીખૂટ, ગામના આગેવાનો, યુવાઓ, વડીલો અને બહેનો દ્વારા ભારત આદિવાસી પરીવાર યુનિટી દ્વારા...

ગણદેવા ગામે આદિવાસી સમુદાયના સ્મશાનને નાશ કરનાર વિરુધ્ધ પગલા ભરવા બાબતે કલેક્ટરને અપાયું આવેદનપત્ર..

0
ગણદેવી: નવસારી જિલ્લાના આદિવાસી સમુદાયના દાવા મુજબ છેલ્લાં 200 વર્ષથી જે સ્મશાન ભૂમિ પર અંતિમવિધિની ક્રિયા કરવામાં આવતી હતી તે ભૂમિને પચાવી પાડવા માટે...

નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડાયુ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર...

વાંસદાન રૂપવેલ ગામની શાળાની ગરીબ જરૂરિયાતમંદ બાળકીઓને શિક્ષણકીટ નું કરાયું વિતરણ..

0
વાંસદા:આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી ( ડાંગ) સમાજ ગુજરાત રાજયના કેન્દ્રીય કોર સભ્ય, માન. બાબુભાઈ ગાંગુડે, કાંતિભાઈ કુનબી, અને રુપવેલ ગામના સંરપંચ તેમજ સ્વનિર્ભર...

નર્મદા જિલ્લામાં ચારેકોર પાણી જ પાણી.. જુઓ વિડીઓ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે, કારણ કે સવારથીજ અવિરત પડી રહેલા મુશળધાર વરસાદે સમગ્ર...

મંગુભાઈ પટેલના હસ્તે નવસર્જન સાર્વજનિક હાઈસ્કુલ, વરવઠમાં સભાખંડનું લોકાર્પણ.. માધુભાઈ રાઉતના શિક્ષણકાર્યોનો બિરદાવ્યા..

0
કપરાડા: મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે કપરાડા તાલુકાના વરવઠ ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવસર્જન સાર્વજનિક હાઈસ્કુલ, વરવઠ ખાતે રૂ....

આદિવાસીઓના કુળદેવીનું દેવમોગરા બાદ બીજું મંદિર બનશે આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટમાં..

0
નેત્રંગ: નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા મંદિર બાદ ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા નેત્રંગ તાલુકામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહા મોગી...

વઘઇમાં પોલીસના રાજમાં જુગારીયાનો વરલી મટકાનો ધંધો જોરશોર.. લોકો ત્રાસીને જનતા રેડ કરવાના ...

0
વઘઈ: વઘઈમાં વરલી મટકાનો જુગાર ફળી ફુલ્યું રહ્યું છે અને વઘઈ પોલીસ વરસાદી માહોલમાં મીઠી નીંદરની મજા માણી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે. ડાંગ...

શિક્ષણજગત શર્મસાર .. શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને ગંદા મેસેજ કર્યા.. મામલો પોહ્ચ્યો પોલીસ સ્ટેશન

0
સુરત: 15 વર્ષીય સગીર વિદ્યાર્થિનીના મોબાઈલ ફોન પર છેલ્લા 20-25 દિવસથી શિક્ષક અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો. શિક્ષક સગીર વિદ્યાર્થિનીને પોતાની મિત્ર બનાવવા દબાણ...

કોણ સાચુ કોણ ખોટું.. કોર્ટના હુકમ બાદ વ્યારા પોલીસ દ્વારા ડૉ.શૈલેન્દ્ર ગામિત FIR પર...

0
વ્યારા: આખરે કોર્ટના નિર્ણય બાદ બહુચર્ચિત ખ્યાતનામ ડૉ.શૈલેન્દ્ર ગામિત વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ 376(ઈ),354-A(1)(I), 377, 504 મુજબ દુષ્કર્મની ફરિયાદ અને ઈ. પી.કો. કલમ - 354-...