વલસાડમાં શહીદ દિને રાજ્યભરમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું..
વલસાડ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં 30મી જાન્યુઆરી 2025ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 10:59 કલાકે સાયરન વાગ્યા...
વલસાડમાં બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ.. 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..
વલસાડ: વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે કુલ 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા...
આવતીકાલે ધરમપુરના ગાંધીબાગમાં ગાંધી નિર્વાણ દિવસની લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 9 :30 કલાકે...
ધરમપુર: 30 મી જાન્યુઆરીને ભારત દેશમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. જેને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના...
વાપીના સલવાવ હાઇવે બ્રિજ નીચે માર્ગ પર ખાડાઓથી વાહનચાલકોને ભારે ત્રાસ..
વાપી: વાપી નજીક ગામ મધ્યેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ના હાઇવે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડા પડી જતાં આ ખાડાના...
નાનાપોંઢામાં એક યુવકે નદીમાં કૂદી આપઘાત કર્યો.. ફાઇનાન્સના માણસોના ત્રાસથી…
પારડી: નાનાપોંઢા ખાતે મોબાઇલની દુકાન ચલાવતાક મુસ્લિમ યુવકે વડખંભા નજીક પાર નદીના પુલનીચે બાઇક પાર્ક કરી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું. નાનાપોંઢામાં કપરાડા રોડ...
વલસાડ જિલ્લાની 96 બેઠકો માટે કુલ 463 દાવેદારો મેદાનમાં, વલસાડમાં સૌથી વધુ 207 ઉમેદવારોએ...
વલસાડ: વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. વલસાડના વશિયર ખાતે...
ગણતંત્ર દિવસની રાતે ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળામાંવાલીદિનની ભવ્ય ઉજવણી…
ખેરગામ: ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ચીખલી ગણદેવીના ધારાસભ્ય...
આગામી દિવસોમાં ઠંડી વધશે,વલસાડમાં તાપમાનનો પારો 18 ડિગ્રી.. આંબાવાડી માટે અનુકૂળ વાતાવરણથી ખેડૂતોમાં ખુશી
વલસાડ: વલસાડ શહેરમાં સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી...
પ્રો ડો. કુંજલ બહેનને સોમનાથ કલેકટરના હસ્તે બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજકનું મળ્યું સન્માન...
સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો. કુંજલબહેન ત્રિવેદીજીનું ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉના ખાતે...
ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક દુકાનની આડમાં એક બોટલમાંથી બીજામાં ગેસ રિફિલિંગ...
ભરૂચ: ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક એક દુકાનમાં ગેસ રિફિલિંગની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં...
















