ધરમપુરના શેરીમાળ ગામમાં RAINBOW WARRIOR’S DHARAMPUR ગ્રુપનો 50મો મહારક્તદાન કેમ્પ.. 102 યુનિટ થયું રકતદાન
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે 50મો મહારક્તદાન કેમ્પ પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, RAINBOW WARRIORS DHARAMPUR, અને તાડપાડા યુવા મિત્ર...
સરકાર પાસે તમામ સામાજિક આંદોલનોમાં થયેલા કેસોને સમાન ન્યાયની ચૈતર વસાવાની માંગ..
ડેડીયાપાડા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ્લ વસાવાએ રાજ્ય સરકાર સામે મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે...
આદિવાસી સમાજમાં ‘કણસરી માતા’ ની ઉત્પતિ અને તેના ઇતિહાસ વિશે ઉત્તમ ચૌરા નામના આદિવાસી...
ધરમપુર: આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે જેના દેવો પ્રાકૃતિક છે. આદિવાસી સમાજ માવલી અને કણસરી માતાને માનનારા ખાસ કરીને વલસાડ નવસારી અને...
સુરત શહેર કોકણી સમાજ વિકાસ મંડળ દ્વારા પીપળખેડની વિદ્યાર્થીનીને સ્પર્ધાત્મક પુસ્તકોની અપાઈ ભેટ..
સુરત: ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાની ગરીબ પરિસ્થિતિમાં જાત અથાગ મહેનત કરી સ્પર્ધામત્ક પરીક્ષાઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમને પુસ્તકોનો ટેકો મળી રહી એવા...
સુરતમાં આર્થિક તંગીથી ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવાનો પ્રયાસ…
સુરત: સુરતમાં આર્થિક તંગીથી ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી...
સુરતમાં કેદારના સર્ચ ઓપરેશમાં ગટરમાં ઉતરનારા 11 જવાનને ગેસની અસર ..આંખ પર સોજા ,મગજ...
સુરત: વરિયાવમાં વરસાદી પાણીની લાઈનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા. 11 કર્મચારીઓને ઝેરી...
પોલીસ નિર્દોષ ઉપર અત્યાચાર ગુજારે છે અને આરોપીઓને છાવરે છે.. મુખ્યમંત્રીને પત્ર: મનસુખ વસાવા
ભરૂચ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરીને કહ્યું છે કે નબીપુર પોલીસ સ્ટેશન અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કાયદાની...
વાંસદામાં કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ… કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓમાં મારામારી
વાંસદા: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તેની વચ્ચે નવસારીના વાંસદામાં કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં દુબળ ફળિયા ગામમાં જે...
નવસારી શહેરમાં ચોરોએ એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવ્યા..પાલિકાના પૂર્વ ચેરમેનના ઘરેથી 11...
નવસારી: નવસારી શહેરમાં તસ્કરોએ એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક NRI અને બીજું નગરપાલિકાના પૂર્વ સાંસ્કૃતિક કમિટી ચેરમેનનું મકાન હતું....
દીપડા, ભૂંડના હુમલાથી ખેડૂતો રાત્રિના ખેતરે જઈ શકતા નથી..
માંગરોળ: માંગરોળ તાલુકામાં દીપડાઓ અને જંગલી ભૂંડના હુમલાઓથી ભયભીત બનેલા ખેડૂતોએ દિવસ દરમિયાન વીજળી આપવાની માગ કરી છે. મહેનત મજૂરી કરી ખેડૂતોએ પકવેલા કૃષિ...
















