કપરાડા તાલુકાના નાનાપોંઢામાં મોબાઇલનો હપ્તો ન ભરાતા યુવકે જીવન ટુંકાવ્યું…
કપરાડ: કપરાડા તાલુકામાં દિન પ્રતિ દિન આપઘાત અને હત્યાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયમાં ફરી એકવાર મંગળવારના રોજ નાનાપોંઢા મસ્જિદ ફળિયા પાછળ એક...
સુરતમાં કહેવાતો સમાજ સેવક પ્રવીણ ભાલાળા નીકળ્યો હનીટ્રેપર, વેપારીને ફસાવી જાણો કેટલા ખંખેર્યા કરોડો…
સુરત: સુરતમાં ફરાર પ્રવીણ ભાલાળા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં કહેવાતો સમાજસેવક પ્રવીણ ભાલાળા એક ફરિયાદમાં તો ફરાર છે ત્યાં તેની સામે...
ડાંગ જિલ્લામાં આરોગ્યના નામે સર્વે કરતા બે અજાણ્યા શખ્સો ઝડપાયા…
ડાંગ: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આહવાના માજીરપાડા ફળિયામાં હિન્દી ભાષામાં વાત કરતા બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સર્વે કરતા ઝડપાયા જે આરોગ્યના નામે પરિવારમાં કેટલા સભ્યો છે....
ઝઘડિયા તાલુકાના સારસા ગામે સામાજિક વનીકરણ નર્સરીની ઝઘડિયા રેન્જ અધિકારીએ મુલાકાત લીધી..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઝઘડિયા આરએફઓ આર.એસ.રેહવરે ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ નર્સરીની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે સ્થાનિક ફોરેસ્ટર હેમંતભાઇ કુલકર્ણી,વન...
સુરતના વરાછામાં દીકરી પર દુષ્કર્મ આચરનારનું પોલીસ કસ્ટડીમાં મોત..
સુરત: સુરત શહેરમાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ પોતાના શર્ટથી ગળાફાંસો ખાઈને આપઘાત...
ખેરગામમાં દીપડાએ વાછરડી પર કર્યો હુમલો… દીપડાની દહેશતના પગલે લોકોમાં ભયનો માહોલ..
ખેરગામ: ખેરગામ તાલુકાના વાવ ગામે ગોડાઉન ફળિયામાં રહેતા પશુપાલકને ત્યાં બાંધેલા પશુઓ પાસે રાત્રિના 9 વગાયના સમયે દીપડો આવી પહોંચતા વાછરડી ઉપર હુમલો કરી...
વલસાડમાં એક યુવકએ કારના ખુલ્લા દરવાજે ઉભા રહીને જોખમી સ્ટંટબાજી કરી, હથિયારો સાથેની રીલ્સ...
વલસાડ: વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના મોહમાં જોખમી સ્ટંટ કર્યો છે. યુવકે હાઇવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં...
ભરૂચ પોલીસે બીમાર ગાયની 24 કલાક સારવાર કરી મરણપથારીએથી બચાવી…
ભરૂચ: ભરૂચ શહેરમાં પોલીસની માનવતા સભર કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં બે દિવસથી એક બીમાર ગાય બેસી રહી હતી....
સુરતમાં ઓનલાઈન ગેમના રવાડે ચઢેલા મોટા વરાછા વિસ્તારમાં યુવાનનો આપઘાત..
સુરત: સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે ઝેર પી જીવન ટૂંકાવી લીધું હતું. ઓનલાઈન ગેમ રમવાની પરિવારે ના પાડતા અને તામસી સ્વભાવના કારણે...
આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંતની છે.
નવીન: આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંત (Natural Law of Justice)ની છે. વર્તમાન વ્યવસ્થાઓમાં આપણે ભૌતિક વિકાસ ની દિશામાં...
















