નવસારીના છાપરા રોડની હાલાકી 15મી બાદ હળવી થશે…
નવસારી: નવસારીના છાપરા રોડ પર છેલ્લા 2 મહિનાથી પડતી હાલાકી 15મી સુધીમાં હળવી થશે. નવસારીના છાપરા રોડ પર છેલ્લા બે મહિનાથી મહાપાલિકાનું કામ ચાલી...
ચીખલીમાં રાનકુવામાં રહેતા મિત્ર શિક્ષક યુગલે કરી આત્મહત્યા: કારણ અકબંધ.. પોલીસ તપાસ શરૂ
ચીખલી: આજરોજ ચિખલી તાલુકાના વાંસદાની પ્રતાપનગર શાળામાં શિક્ષકની નોકરી કરતા બે શિક્ષકોએ ચીખલીના રાનકુવા ગામે 45 વર્ષીય શિક્ષિકા મિત્ર લતા પટેલના ઘરે લતા પટેલ...
ભરૂચ અંક્લેશ્વર ખરોડ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત 2ના મોત..
ભરૂચ: અંક્લેશ્વર નજીક NH-48 પર ખરોડ ચોકડી નજીક અકસ્માત અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં કોસંબા ખાતે કોલેજમાં જઈ રહેલા બે યુવકોના મોત પાનોલી પોલીસે...
સુરતમાં બાળકોએ રમત-રમતમાં ઝગડો કર્યો અને 16 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા ઝીંકી કરી...
સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 16 વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા 16 વર્ષીય કિશોરની હત્યા...
આહવામાં ગાય ઘરમાં ઘૂસી અનાજ ખાઈ જતા મહિલાએ કુહાડી વડે ગાય પર હુમલો કરતા...
ડાંગ: ડાંગ જિલ્લાના આહવા ખાતે એક મહિલા દ્વારા ગાય પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાયના શરીરે ઇજા પહોંચાડવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર...
વાપી પોલીસે નાઈટ દરમિયાન GIDC વિસ્તારમાં કોમ્બિંગ હાથધરી બાંગ્લાદેશીઓની કરી અટકાયત…
વાપી: સમગ્ર રાજ્ય બાદ એશિયાની સૌથી મોટી GIDC ગણાતી એવા વાપીના વલસાડ જિલ્લા પોલીસનું રાત્રી દરમિયાન કોમ્બિંગ ચેકીંગ કરવામાં આવ્યું હતું સમગ્ર વાપી શહેર...
સુરતમાં વેસુ વિસ્તારમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સારવાર દરમ્યાન દોઢ વર્ષીય બાળકીનું મોત...
સુરત: સુરતના વેસુમાં કાર અને રિક્ષાનો ગમખ્વાર અકસ્માત કારની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ ડિવાઈડર સાથે રીક્ષા અથડાતા મુસાફરો ભરેલી રીક્ષા પલ્ટી ખાઈ...
ભરૂચના નેત્રંગમાં દૂધ લેવા જઈ રહેલ યુવાનની અંગત અદાવતે હત્યા, હત્યારાની પોલીસે કરી ધરપકડ…
ભરૂચ: ભરૂચના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માર્કેટયાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.40) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સવારના...
સુરતમાં વધુ ત્રણની આત્મહત્યા.. કેમ અવિરત ચાલુ છે આ સિલસિલો..
સુરત: સુરતમાં આત્મહત્યાની ઘટના અવિરત બની રહી છે, વધુ ત્રણે જીવ ટૂંકાવ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. સરથાણામાં વૃદ્ધાએ ગૃહ ક્લેશથી કંટાળી આપઘાત કર્યો...
રેડક્રોસ દ્વારા નવસારીમાં ઉમદા યોગદાન બદલ શ્રી તુષારકાંત દેસાઈનું રાષ્ટ્રપતિ ભવનમાં થશે સન્માનિત..
નવસારી: ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા શ્રી તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ...
















