ડાંગમાં DDO અને TDOએ 15 માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારના તપાસ બાબત રાજ્યપાલને...

0
ડાંગ: આજરોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી-આહવા એ 15માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે મનીષભાઈ મારકણા...

વાપીથી ઘરે પરત ફરતા શ્રમિકને ટેમ્પોએ અડફેટે લીધો, પાર નદીના બ્રિજ પર ખેરગામ તાલુકાના...

0
વલસાડ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતા પ્રહલાદ અશોકભાઈ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગતરોજ સાંજે વાપી તરફથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા પ્રહલાદ...

વલસાડ જિલ્લામાં ગરમીનો પારો વધ્યો.. ધરમપુરમાં 34 ડિગ્રી સાથે જિલ્લામાં સૌથી વધુ ગરમી, કપરાડામાં...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું જોર વધ્યું છે. જિલ્લાના છ તાલુકાઓમાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલસાડ, પારડી, ઉમરગામ અને વાપીમાં...

વલસાડના કંચન ગંગા એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાં લોક થયેલા વૃદ્ધને ફાયર બ્રિગેડે દોરડાની મદદથી બીજા માળેથી...

0
વલસાડ: વલસાડ શહેરના તિથલ રોડ પર જૂની RTO ઓફીસ પાસે આવેલા કંચન ગંગા એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધને બચાવવા માટે ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ...

નવસારીના કાલીયાવાડીથી ગ્રીડ રોડ વચ્ચે યુવાને જોખમી રીતે મોપેડ હંકારી..સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ..

0
નવસારી: નવસારીના કાલીયાવાડીથી ગ્રીડ જતા માર્ગ પર એક મોપેડ ચાલકે ભર બપોરે પોતાની મોપેડ પર હેરતઅંગેજ સ્ટંટ કરતા કોઇ વાહન ચાલકે તેનો વિડિયો ઉતારી...

ધરમપુર તાલુકાના 11થી વધુ ગામમાં માવઠાથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા… વરસાદથી વાવણીમાં ખેડૂતોને તકલીફ..

0
ધરમપુર: ધરમપુરનાં અંતરીયાળ વિસ્તારનાં ગામોમાં ફરી થયેલા વરસાદથી પશુઓ માટે ઢાંકી રાખેલો ઘાસચારો ભીનો થતા નુકશાન થયું છે. પૂર્વ પટ્ટીનાં ગામ ગડીનાં હરિલાલ રાજીરામભાઇ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ઘર-લારી તોડાતાં ચૈતર વસાવા લાલઘૂમ, કહ્યું- આ આરપારની લડાઈ છે,...

0
નર્મદા: કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી-ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર...

વાંસદા વિધાનસભા વિસ્તારમાં સાંસદના હસ્તે 121 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત..

0
વાંસદા: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના વાંસદા વિધાનસભાના કાવડેજ, ગણેશ મંદિર વાંસદા, બારતાડ (ઉનાઈ)...

ગરૂડેશ્વર: નર્મદા નદીમાં અર્ધબરેલ મૃતદેહ દેખાતા ચકચાર: અક્તેશ્વર ગામે સ્મશાનઘાટના અભાવે મૃતદેહ સંપૂર્ણ સળગી...

0
ગરૂડેશ્વર: નર્મદા નદીના કિનારે આવેલા અક્તેશ્વર ગામમાં સ્મશાનઘાટની અછતને કારણે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગરૂડેશ્વર, તિલકવાડા અને નસવાડી તાલુકાના રહેવાસીઓ અંતિમ સંસ્કાર માટે...

દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વેના જૂનથી શ્રીગણેશ, ઝોન દીઠ 150 ઘરમાં પાયલટ...

0
સુરત: દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વેના જૂન મહિનાથી શ્રીગણેશ કરાશે, જેમાં પહેલા તબક્કામાં તમામ નવ ઝોનના 150 લેખે 1350 ઘરોને આવરી...