અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ..હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કરેલી વરસાદની...
અંકલેશ્વર: અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે...
વલસાડમાં રીક્ષાચાલક દંપતી પર હુમલો.. મોહમ્મદ યુનુસે ધમકી આપતા કહ્યું કે આઠ મર્ડર કર્યા...
વલસાડ: વલસાડના અતુલ વિસ્તારમાં એક રીક્ષાચાલક અને તેની પત્ની પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે રીક્ષાચાલક મોહમ્મદ હાફિઝ રાઇન પોતાની બીમાર પત્ની...
સોનગઢમાં 1500 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ માટે સર્વેની માપણીને લઈને પોલીસ અને આદિવાસીઓ વચ્ચે હિંસક...
સોનગઢ: આજરોજ સોનગઢ તાલુકામાં જૂની કોઇલીવેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા 1500 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ...
અંકલેશ્વરની શાળામાં આગ લાગી, 400 વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..
અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરે અચાનક આગ લાગી જતા ચકચાર મચી જવા પામી હતી. શાળામાં અભ્યાસ કરતા 400...
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું..
નવસારી: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી...
સાપુતારા ફરવા આવેલા સુરતના વેપારીના ગળામાંથી રૂ. 1.08 લાખની સોનાની ચેઇન આરોપીઓ ફરાર..
ડાંગ: સાપુતારા સર્કલ નજીક એક ચોંકાવનારી ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સુરતના વેપારી રાજેશ કથીરીયા પરિવાર સાથે સાપુતારા ફરવા આવ્યા હતા. આ દરમિયાન...
ભરૂચના નંદેલાવ માર્ગની રેલવે ગોદી પાસે ફાટક નજીક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે...
ભરૂચ: ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક આજે સવારે એક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો....
ભરૂચ-વાગરામાં યોજનાઓનો લાભથી વંચિતો મજબૂર બન્યા એક ઓરડામાં રહેવા.. કલેકટરને કરાઇ રજૂઆત
ભરૂચ: ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનેક પરિવારો વર્ષોથી પોતાના મોટા પરિવાર સાથે નાના મકાનમાં રહેવા...
ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની લીધી મુલાકાત..
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે ગતરોજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી. તેમણે અરજદારોની વિવિધ રજૂઆતો સાંભળી હતી. સોળસુંબા...
નવસારી નજીક આવેલા વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા..
નવસારી: વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ...
















