નવસારીમાં જિલ્લા આરોગ્ય વિભાગ કેમ છુપાવી રહ્યું છે કોરોનાના મૃત્યુના આંકડા !

0
નવસારી: વર્તમાન સમયમાં નવસારીનું સ્થાનિક આરોગ્ય તંત્ર છેલ્લા 15 દિવસમાં 5 કોરોનાના દર્દીના મૃત્યુ થયાનું અને રાજ્ય સરકારનો ચોપડે એક પણ મૃત્યુ ન થયાનું...

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન !

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ થયું છે. રોજબરોજ સરકારી ચોપડે 15 હજારથી ઉપર નવા કેસો નોંધાઈ રહ્યા છે. સરકાર અધિકૃત...

જાણો: વાંસદામાં કોરોના સંક્રમણને રોકવા કયા ગામને સંપૂર્ણ કરવામાં આવ્યું સેનિટાઈઝ !

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વાંસદાના હનુમાનબારી ગામને કોરોનાનું પ્રમાણ અટકાવવા માટે ગ્રામજનો અને ગામમાં કાર્યરત સરકારના તમામ હોદ્દેદારોએ કમરકસી...

કપરાડા તાલુકાના સિલ્ધા વરવટ અને આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ ઝાપડા !

0
કપરાડા: વર્તમાન સમયમાં એક બાજુ કોરોના કાળ ચાલી રહ્યો છે સાથે ઉનાળો પોતાની ગરમીથી લોકો ત્રાહિત કરી રહ્યો છે આવા સમયમાં આજે બપોરે કમોસમી...

નવસારીમાં 100 બેડના નમો કોવિડ સેન્ટરનો સી. આર. પાટીલના હસ્તે પ્રારંભ !

0
નવસારી: વર્તમાન સમયમાં વધતા કોરોના કેસોને જોતા હવે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 230 બેડના કોવિડ કેર સેન્ટર ઉભા...

કોરોના કાળમાં અને ઉનાળાની ગરમીમાં આદિવાસી લોકોમાં ‘આબીલ’ નામના પીણાની બોલબાલા !

0
વર્તમાન સમયમાં જ્યારે ઉનાળો ગરમી સાથે સાથે કોરોનાની વૈશ્વિક મહામારી પણ છેલ્લા એક વર્ષથી ખતમ થવાનું નામ નથી લઇ રહી ત્યારે એવા સંકટ સમયે...

ડેડીયાપાડામાં કોરોના સંક્રમણને અટકાવવા પ્રાથમિક શિક્ષકો અને સી.આર.સી કો.ઓર્ડીશ્રીઓની ટીમ મેદાનમાં !

0
ડેડીયાપાડા: હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં કોવીડ 19નું સંક્રમણ વધતાં રોકવા અને કેસોનું વહેલામાં વહેલી થાકે નિદાન થાય અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે...

ડાંગ જિલ્લામાં કોરોના વિસ્ફોટ: કુલ ૩૯૨ પોઝીટીવ કેસો થયા !

0
આહવા: હાલમાં કોરોના કહેર દક્ષિણ ગુજરાતના બધાજ જિલ્લાઓમાં પ્રસરી ચુક્યું છે ત્યારે છેવાડે આવેલો ડાંગ જીલ્લો પણ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયો છે ગતરોજ...

વાંસદા પશ્ચિમ વન વિભાગે ગેરકાયદે સર ખેરના લાકડા ભરી જતા ટેમ્પો ઝડપી લાખનો મુદ્દામાલ...

0
વાંસદા: વાંસદા પશ્ચિમ વનવિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ સ્ટાફ સાથે પટ્રોલીગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે, રાયાવાડી ગામથી પાસ પરમીટ વગરના ખેરના...

કોરોના મહામારીમાં લોકોને સહભાગી બની મદદરૂપ બનતો લોકનેતા: અનંતભાઈ

0
વાંસદા: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે જેના કારણે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. નવસારીના વાંસદા તાલુકાના નાગરીકો મોટી સંખ્યામાં કોરોનાથી...