વાંસદાના રાણી ફળીયામાં વીજળીના ૩ થાંભલા થયા ધરાશય: કોઈ જાનહાની નહિ

0
વાંસદા: પ્રદેશમાં ચાલુ થયેલા ચોમાસાના વરસાદના કારણે હવે વીજળીના તારો તૂટવાની અને વીજ સ્થંભ તૂટી જવાના બનાવ બનવા લાગ્યા છે ગતરોજ જ નવસારીના વાંસદા...

વલસાડ ડેપોની વાપીથી અમદાવાદ જતી બસમાં સામે આવી ડ્રાઇવર કંડકટરની મનમાની

0
ચીખલી: આજે ચા કરતા કીટલી ગરમની કહેવત સાચી કરતી ઘટના વલસાડ ડેપોની વાપીથી અમદાવાદ જતી બસે ડેપો દ્વારા રોકવા નક્કી કરેલા સ્ટેશન ચીખલી બસ...

સરકારે ખાતરના ભાવ ઓછા કરી ડીઝલ ભાવ વધારી કમર ભાંગી નાંખી: ખેડૂત 

0
વાંસદા: હાલમાં જ ગુજરાત સરકારે ખાતરના સસ્તા દરે ખેડૂતો સુધી પોચાડીયું છે. પરંતુ ડીઝલની કિંમતમાં લિટર લગભગ 25 રૂપિયાનો વધારો કર્યો છે એવા સંજોગોમાં...

કોરોના કાળમાં ભાજપની સરકાર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ: અનંત પટેલ

0
વાંસદા: ગુજરાતમાં નવસારીના વાંસદા તાલુકામાં લીમઝર ગામમાં ગતરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થભાઈ, ચંદુભાઈ જાદવ, ધારાસભ્ય અનંત પટેલ હજારીમાં કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ લીમઝરમાં...

વાંસદાના ઘોડમાળ ગામમાં વીજ કર્મીઓને અપાઈ જાનથી મારી ધમકી !

0
વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં વીજ ચેકિંગ ગયેલા પીપલખેડ ગામની પેટા વિભાગીય કચેરી GEBના કર્મચારીઓને ઘોડમાળ ગામના ચાર શખ્સો દ્વારા આપવામાં આવેલી...

આજના વડ સાવિત્રીના તહેવાર પર પૂજાની રીત, કથા અને મહિમાની વાત

0
વાંસદા: આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વડ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય...

ગામના સીમમાં પશુ ચરાવવા ગયેલી સગીરા પર યુવકનું દુષ્કર્મ

0
નાંદોદ: ગતરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામની પોતાના ઘરના પશુઓને ચરાવવા ગયેલી આદિવાસી પરિવારની સગીરા સાથે દુષ્કર્મ થયાની...

વાલોડના બેલ્ધા અને દેગામ ગામમાં જલ જીવન મિશન અંતર્ગત ચિત્રસ્પર્ધા અને જનજાગૃતિ રેલી

0
તાપી: આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેલ્ધા અને દેગામ ગામમાં જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ પાણીનું મહત્વ અને બચાવ બાબતે...

ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટના આજથી ભરાશે ફોર્મ

0
ગાંધીનગર: આજથી ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટેની ગુજકેટના ફોર્મ અને આવતીકાલ તા. ૨૩ થી ૩૦ જૂન સુધી ગુજકેટના ફોર્મ ભરાશેની જાહેરાત...

માંડવી તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો આદિવાસી ખેડૂતોમાં ઓર્ગેનિક ખાતર આપી શુંભારભ

0
સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગતરોજ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1,26,000થી વધુ વનબંધુ કિસાનો માટે કૃષિ વૈવિધ્યકરણ...