નર્મદા જિલ્લા કેવડીયા રેન્જની ઘોર બેદરકારી થી ૬ મગરના જીવ જોખમમાં..
ગરૂડેશ્વર: નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડિયા રેંજ ( જંગલ ખાતા)ની બેદરકારીના કારણે ભુમલિયા ગામ નજીક નર્મદા મૈન કેનાલ જીરો પોઇન્ટ સામે ગાડકોઈ ગામની સીમમાં મગર રેસ્ક્યુ...
ડૉકટર હોય તો આવા.. જેની પુન: નિમણુંક કરવા આખું ગામ આવ્યું તંત્ર સામે અને...
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારવડના મકાનનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ દ્વારા ઉદ્ઘાટન કરવા આવ્યું ત્યારે લોકો ત્યાં સ્થાનિક 20 ગામોના લોકોએ ડો.અજયભાઇ...
કપરાડા તાલુકાના પાનસ ગામમાં BJYM મહામંત્રી પ્રભાકર યાદવના અધ્યક્ષ સાથે થયું રક્તદાન શિબિરનું આયોજન
કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના પાનસ ગામમાં આવેલા વનૌષધિ કેન્દ્ર ખાતે સંવેદના એક પહેલ કપરાડા પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેમ્બો...
ભાજપ સરકારે જુઠા વાયદાઓ કરી આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય કઈંક કામ કર્યું નથી:...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ માનકુનીયા ખાતે આદિવાસી લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં...
પ્રકૃતિના ખોળે બિરાજમાન નંળદાના દેવના મંદિરે મનોકામના પૂર્ણ કરવા ભક્તોનો ઘસારો !
ડાંગ: ડાંગ જિલ્લામાં બોરખલ લિંગા રોડ ઉપર ભક્તોની આસ્થાનું પ્રતીક સમાન જ્યાં રામ ભક્ત માતા શબરીની ભૂમિ છે ત્યાં આદિકાળથી વસતા આદિવાસી સંસ્કૃતિના પ્રકૃતિ...
મહુવાના વહેવલ ગામના એક ઘરમાં આગ ઘરવખરી બળીને થઇ ખાખ !
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામના નિશાળ ફળિયા આવેલા કાચા મકાન લોકચર્ચા અનુસાર શોર્ટ સર્કિટ કારણે અચાનક આગ લાગવાણી ઘટના બનવા પામી હતી જેમાં...
નવસારીમાં પણ જાહેર રસ્તાઓ પરની નોનવેજની દુકાનો અને લારીઓ હટાવવા હિંદુ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર
નવસારી: થોડા દિવસ પહેલા જ વડોદરામાં જાહેરમાં ઉભી રહેતી નોનવેજની દુકાનો બંધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને હવે નવસારી જિલ્લામાં પણ હિંદુ સંગઠનો...
ધરમપુરના ખારવેલમાં યોજાયેલી ‘આદિવાસી પ્રીમિયર લીગ’નો ક્રિકેટ રમી અનંત પટેલે કરાવ્યો પ્રારંભ
ધરમપુર: ક્રિકેટ જેવી હાઈપ્રોફાઈલ રમતમાં આદિવાસી યુવાનો આગળ વધે અને દેશની ક્રિકેટ ટીમમાં સામેલ થવાનું અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરવાના સપનાં સેવે એવા શુભ...
વલસાડ કોંગ્રેસ સમિતિએ આદિવાસી વિસ્તારોની બંધ એસ.ટી બસો શરુ કરવા મુખ્યમંત્રીને અનુલક્ષીને લખ્યો પત્ર
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદિવાસી વિસ્તારમાં કોવિડ-19ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા અનેક એસ.ટી બસો બંધ...
વાંસદાના બોરીયાછ ગામની સગર્ભાની 108માં કરાવાઈ સફળ ડિલીવરી
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકામાં આવેલા બોરીયાછ ગામના ધૂમ ફળિયાના રહેવાસી સગર્ભા મહિલા જયેશ્રી કમલેશભાઈ ધૂમની ડિલીવરી માટે હોસ્પિટલ લઇ જવા માટે બોલાવાઈ હતી પરંતુ...
















