છોટાઉદેપુરમાં કવાંટ તાલુકાના અમથી ગામમાં ગાંજાનું ૨૪ લાખ વાવેતર SOGએ પકડયું

0
છોટાઉદેપુર: આજરોજ ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના અમથી ગામમાંથી SOG દ્વારા લીલા ગાંજાનું લગભગ ૨૪ લાખ રૂપિયા જેટલું વાવેતર પકડાયાની ઘટના પ્રકાશમાં આવી રહી...

જાણો: ક્યાં ક્યાં જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાની લારીઓ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ

0
ગુજરાત: રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ,...

બીલીમોરામાં યુવાઓ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ સાથે બિરસા મુંડાની ૧૪૬મી જન્મજયંતી ઉજવાઈ

0
બીલીમોરા: આજરોજ બીલીમોરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ભવનમાં બીલીમોરા આદિવાસી સમાજ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ક્રાંતિકારી જન નાયક ભગવાન બિરસા મુંડાની ૧૪૬મી જન્મ જયંતી...

નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચએ જુગાર રમતા શકુનીઓને લીધા ગિરફતમાં !

0
બીમીમોરા: દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે દારુના ધામા સાથે જુગારના ધામા પણ ખુબ જ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે ત્યારે  નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે...

વાંસદા તાલુકાના ચાપલધરા ગામે માસ્ક-સેનેટાઇઝરના વિતરણનો મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોહચ્યો.

0
વાંસદા: નવસારી જિલ્લાના છેવાડાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામનો માસ્ક-સેનેટાઇઝરના વિતરણમાં ગપલો કર્યાનો મામલો જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોહચ્યાની વાતો વહેતી થતાં સમગ્ર...

કપરાડા સુથારપાડામાં જનનાયક- ધરતી આબા બિરસા મૂંડાની ઉજવાઈ જન્મજયંતી

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે મહાન ક્રાંતિવીર, જનનાયક, ધરતી આબા બિરસા મૂંડાના જન્મદિવસની રેલી તથા તેમના વિચારોની ચર્ચા-વિચારણા કરી મહાન વિભૂતિના સમાજ ઉત્થાનની...

આહવામાં ‘પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ’ તથા ‘લીગલ સર્વિસ વીક’ નુ કરાયું સમાપન

0
ડાંગ: ૨ ઓકટોબર, ૨૦૨૧ થી તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત 'પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ' તથા...

નાનાપોંઢામાં યોજાયો આદિવાસી સાહિત્યમંચ કાર્યક્રમ

0
નાનાપોંઢા: એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે આદિવાસી સાહિત્ય સર્જકોનો અને સાહિત્ય રસિકોનો દીપોત્સવી મિલન કાર્યક્રમ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા આયોજિત યોજાયો હતો. સાહિત્ય સર્જકો અને સાહિત્ય...

નવસારીમાં વ્યાયામ અને કલા બેરોજગાર યુવાનોએ સી.આર. પાટીલને કાયમી ભરતી માટે અપાયું આવેદનપત્ર 

0
ચીખલી: નવસારી જિલ્લા ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં ચીખલીના સમરોલી ખાતે પધારેલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ ને નવસારી જિલ્લામાં વ્યાયામ અને કલા બેરોજગાર...

વલસાડમાં દિવાળીના દિવસે ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશના કેસમાં સામૂહિક દુષ્કર્મ કર્યાનું આવ્યું...

0
નવસારી: તમને યાદ હોય તો દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી....