સાઉન્ડ વેચવાનું છે કિમત છે ઘરનું ભાડું સૂત્ર સાથે ડી.જેના વેપારીઓએ આપ્યું આવેદનપત્ર
નવસારી: છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકડાઉન બાદ બહાર પાડેલા જાહેરનામાં મા ક્યાંય ડીજે અને સાઉન્ડ લાઇટ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે કોઈ...
ચીખલી તાલુકામાં કોંગ્રેસની આદિવાસી મૃતક યુવાનોને શ્રદ્ધાંજલી અર્પણ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી કોંગ્રેસ સમિતિ આયોજિત સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત શ્રદ્ધાંજલી કાર્યક્રમ લાયન્સ ગાર્ડનની બહાર ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચીખલી કોંગ્રેસ...
સખી મંડળ દ્વારા બહેનો પોતાની રોજગારી ઊભી કરી શકે છે: રફીક મલેક TDO નેત્રંગ
નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ઉદિશા પ્રકલ્પ અંતર્ગત ગત ૧૨ ઓગસ્ટના સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના વિદ્યાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી, નેત્રંગની ઓફિસની મુલાકાત...
વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં યોજાઈ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા
વાંસદા: નવસારી જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન ગતરોજ વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પાસ કરનારા છાત્રોને...
હમ મેં હૈ દમ.. આજે રાજ્યમાં ૧૨ સાયન્સના ૬૫ વિદ્યાર્થીઓ આપશે બોર્ડ પરીક્ષા !
ગુજરાત: આજે સમગ્ર રાજ્યમાંથી માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ ધોરણ ૧૨ સાયન્સના માત્ર ૬૫ વિદ્યાર્થીઓ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે આ વિરલાઓનું પરિણામ...
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીંપરી ખાતે વનવિભાગ અને ગ્રામજનોઓએ સાથે મળી કર્યું વૃક્ષારોપણ
ડાંગ: વર્તમાન સમયમાં પર્યાવરણને સાચવવા અને આવનારા સમયમાં એનું મહત્વને સમજીને યુવાનો આગળ આવી રહ્યા છે ત્યારે ગતરોજ ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીંપરી...
ડાંગમાં દિવાળી ટ્રસ્ટ અને બસપાએ મળીને જરૂરીયાતમંદ વિધવા બહેનોને આપી અનાજકીટ
ડાંગ: જિલ્લામાં આજરોજ તારીખ 10 ઓગસ્ટના રોજ દિવાળી ટ્રસ્ટ અને બહુજન સમાજ પાર્ટીના મહામંત્રી માન્ય શ્રીમાન પરેશભાઈ ગાંવીત મળીને લોકોની સેવામાં પુરું પાડવાના ઉદ્દેશથી...
સેલવાસ: દૂધની પંચાયત ગામના યુવાનો દ્વારા હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન
દાદરા નગર હવેલી સેલવાસમા આજ 11 મી ઓગસ્ટના રોજ દૂધની પચાયત ગામમાં આવેલ અંતરીયાર વિસ્તાર ગુનશા અને બિલદરી ગામના યુવાઓ દ્વારા ગામમા વૃક્ષારોપણ અને...
૯ ઓગસ્ટએ કરેલા કેસ પાછા નહિ ખેંચે તો આદિવાસી વિસ્તારમાં જાહેર કાર્યક્રમોનો વિરોધ કરાશે...
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હોવાનું કહી ૧૬ લોકો પર કેસ નોધાવ્યો છે તેના વિરોધમાં નર્મદા...
કસ્ટોડીયલ ડેથના મામલામાં પોલીસ આરોપીઓની આગોતરા જામીન અરજી પાછી ખેંચવાની શકુની ચાલ: પંકજ પટેલ
ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બે યુવાનોના અપમૃત્યુન કેસના ત્રણ આરોપીઓએ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી જાતે પરત ખેંચી લેવામાં આવતાં જાગૃત...
















