જાણો: ક્યાં તળાવમાં ન્હાવામાં પડેલા 4 બાળકોમાંથી 2 બાળકોએ ગુમાવ્યો જીવ..
વ્યારા: વર્તમાન સમયમાં જ બાળકોના આકસ્મિક મૃત્યુની ઘટનાઓ દક્ષિણ ગુજરાતમાં વધી રહી છે ત્યારે વ્યારા તાલુકામાંથી એક ચોંકાવનારા કિસ્સો બહાર આવ્યો છે જ્યાં તળાવમાં ન્હાવામાં...
‘સૈરાટ’ ફિલ્મ જેવી આબેહુબ દ્રશ્યો આવ્યા સામે… જાણો સમગ્ર ઘટના..?
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ખુબ જ લોકપ્રિય બનેલી મરાઠી ફિલ્મ 'સૈરાટ' ફિલ્મના અંતે પ્રેમલગ્ન કરનાર યુવક યુવતીને યુવતીના ભાઈ દ્વારા હત્યા કરવામાં આવે છે....
પ્રાઇવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા ડાંગના AAPનું આવેદનપત્ર
આહવા: આજરોજ પ્રાઇવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધકરવા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ લઈને આમ આદમી પાર્ટી...
આદિવાસી યુવાઓ બ્રામણવિધિ છોડી આદિવાસી રીતરિવાજોની લગ્નવિધિ તરફ… જાણો પ્રેરણાદાયી કિસ્સોને..
વ્યારા: આદિવાસી સમાજના યુવાનો હવે પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરા તરફ પાછા વળી રહ્યા હોય તેમ વ્યારામાં રેહતા ડોકટર ગ્રીષ્માબેન વિજય ભાઈ વંજારિયાના લગન...
ધરમપુરની વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાયેલા ANNUAL DAY કેટલીક યાદગાર ક્ષણો..જુઓ ચિત્રો
ધરમપુર: ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ દ્વારા ફની ડાન્સ, ફિલ્મી ડાન્સ, પ્રહસન ગ્રુપ...
વાંસદાના દુબળ ફળિયા ગામમાં કરાયું બ્લોકના રસ્તાનું ખાર્તમૂહર્ત
વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના મોટાભાગની પંચાયતોને ગ્રામવિકાસના કામો માટે ગ્રાન્ટ મળવાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે વાંસદાના દુબળ ફળિયા ગામના સરપંચે તો ગ્રામવિકાસ...
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય દ્વારા ‘વિશ્વ પુસ્તક દિવસ’ નિમિત્તે 18 થી 23 એપ્રિલ...
ગુજરાત: હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય દ્વારા 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે તારીખ: 18 થી 23 એપ્રિલ, સોમવારથી શનિવાર સુધી, 11 થી 6 વાગ્યા...
જાણો: સરગવાના ફૂલ,પાન અને સિંગ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા છે ઉપયોગી..
વાંસદા: સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પણ છે તેને આપણે સરગવા સિવાય મોરિંગા, સહજાના, સુજાના, મુંગા વગેરે જેવા ઘણા નામોથી...
આહવામાં પ્રવાસીઓ માટે કરોડા ખર્ચતા રૂપિયા સ્થાનિક લોકોના રસ્તાઓ માટે કેમ નથી વપરાતા..?
આહવા: આજરોજ ગીરધોધ ગીરમાલ (શિંગાણા) જતાં ગીરમાળ ગામમાં દર વર્ષે પ્રવાસીઓની ભીડ રહે છે, સરકાર પ્રવાસીઓની સુખ સગવડ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે...
આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ ક્યારે પણ હારવા દેશું નહિ: અનંત પટેલ
ધરમપુર: હાલમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં લોકોને વિરોધનો શુર જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ધરમપુર તાલુકા ખાતે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં...
















