વાઘ બારસ એટલે આદિવાસી સમાજનો પરંપરાગત તહેવાર..
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિ અને રીતરીવાજો પ્રમાણે આદિવાસી લોકો પોતાના તહેવારો ઉજવાતા હોય છે તેમનો એક તહેવાર તે વાઘ બારસ એટલે આદિવાસી સમાજનો...
બેંગ્લોરની ઓપન એથ્લેટિક 10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી આદિવાસી સમાજનું ગૌરવ વધારતો મુરલી...
ડાંગ: આદિવાસી પ્રતિભાઓ હવે ગામ તાલુકા કે જીલ્લા તો ખરા જ પણ રાજના સીમાડા તોડી બીજા રાજ્યમાં પણ ઝળકી રહી છે ત્યારે ડાંગ એક્સપ્રેસ...
ડાંગમાં હંમેશા લોક ન્યાય માટે લડાકુ સુનિલ ગામિત થયા વિધાનસભા 2022ની ચુંટણીના આમ આદમી...
ડાંગ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂટણીમાં ભાજપ, કોંગ્રેસ તો ખરું જ પણ આ વખતે આમ આદમી...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન લાઇફનો પ્રારંભ, મિશન લાઇફ આપણને પર્યાવરણના ટ્રસ્ટી બનવા પ્રોત્સાહિત...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં એકતા નગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી...
નર્મદા: આજથી કેવડીયામાં ત્રણ દિવસીય વિદેશ દુતાવાસોના વડાઓની 10મી કોન્ફરન્સનો થશે પ્રારંભ
નર્મદા: વિદેશ દુતાવાસોના વડાઓની 10મી કોન્ફરન્સનું આયોજન વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કેવડિયામાં 20 થી 22 ઓક્ટોબર, 2022 સુધી આયોજિત કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના...
ડાંગરની કાપણી માટે તૈયાર થયેલા ખેડૂતોને.. વરસાદે કહ્યું જરા થોભો ભાઈ.. Decision Newsની ખેડૂત...
વાંસદા- ચીખલી: વર્તમાન સમયમાં વાંસદા- ચીખલી તાલુકાઓના ગામડાઓમાં સોમવારે સામી દિવાળીએ વરસાદ પડતાં ડાંગરની કાપણી તૈયારી કરતાં ખેડૂતો મુઝવણમાં મુકાયા છે કે અમુક જગ્યાએ...
વાંસદાના કાંટસવેલના યુવાનની મોટીવાલઝર પુલ પાસે મળી લાશ.. રહસ્યમય ઘટના
વાંસદા: હાલમાં જ બે દિવસ પહેલા જ વાંસદા તાલુકામાં એક યુવાનની લાશ મળ્યાનો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે આ ફરી એક વખત વાંસદાના કાંટસવેલના...
ખેરગામના તોરણવેરા ગામમાં જરૂરીયાતમંદ 70-80 વિધવા માતાઓમાં અનાજ કીટ વિતરણ..
ખેરગામ: થોડા દિવસ પહેલાં ખેરગામના તોરણવેરા ગામમાં નામી સંસ્થા દ્વારા બિરસા મુંડા ગૃપ ખેરગામ નેજા હેઠળ 70 થી 80 વર્ષની એકલવાયું જીવન જીવતા જરુરિયાતમંદ...
ખેરગામમાં કલમ 144 લાગવાથી લોકોને પડતી હાલાકી બાબતે જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત
ખેરગામ: ગત 8 ઓક્ટોબરે ખેરગામમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા બાદ જિલ્લા અધિક કલેકટર દ્વારા 18/10/2022 સુધી કલમ 144 લગાવી કાયદો વ્યવસ્થા...
વાંસદા તાલુકાની ખડકાળા પ્રાથમિક શાળાનુ જર્જરિત મકાન તોડી નવી શાળા બાંધવાનું થયું ખાર્તમૂહર્ત
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખડકાળા પ્રાથમીક શાળાનુ જર્જરિત મકાન થયુ હતું જે ગામ લોકો તેમજ એસ એમ સી કમીટી દ્વારા સરકારમાં રજુઆત કરવામા જે...
















