ચૈતર વસાવાએ કેમ કહ્યું કે .. મહેશ વસાવાએ ડેડિયાપાડા ઉમેદવારી માટે ભાજપ કે કોંગ્રેસનો...
ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે હાલમાં જ BTPએ 12 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી...
ચૂંટણી પ્રચારના કાફલામાં 10થી વધુ વાહનનો ઉપયોગ નહિ કરી શકાય: જિલ્લા મેજિસ્ટ્રેટ
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 મુદ્દે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા રાજકીય પક્ષોને ચુંટણી પ્રચાર કરવા વાહનોના ઉપયોગ ઉદ્દે નિયંત્રણો મુકયા છે. કે...
મોદી: મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે: આ વાક્યના કટાક્ષમાં અનંત...
નાનાપોંઢાં: મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. આ શબ્દો છે ગતરોજ વલસાડ જિલ્લાના નાનાપોઢામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર સભામાં પીએમ મોદીના.. આ...
ધરમપુરમાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ બાળક નિરોગી બાળક ” અંતર્ગત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું થયું...
ધરમપુર: વર્તમાન સમયમાં ધરમપુર તાલુકાના દિવાળીબેન ટ્રસ્ટ આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર " સ્વચ્છ બાળક નિરોગી બાળક " અંતર્ગત સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું...
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના સંભવિત કયા ઉમેદવારને મળી શકે છે ક્યાંથી ટીકીટ.. જાણો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના સંભવિત ઉમેદવારની યાદી પર અંતિમ મહોર વાગી શકે છે. એવું જાણવા મળ્યું છે કે હાઇકમાન્ડે ઉમેદવારોને બીજી...
છોટુ વસાવાનો વિધાનસભા 2022ની ચુંટણી નહિ લડવાનો કર્યો નિર્ણય.. જાણો કેમ ? કોણ હશે...
નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય ગતિવધિઓ વધવા લાગી છે ત્યારે BTPના સુપ્રીમો છોટુ વસાવાએ આ વખતે ચૂંટણી નહીં લડલાનો નિર્ણય કર્યો છે....
સંખેડા 139 વિધાનસભાના ઉમેદવાર તરીકે BTP માંથી કરાયા ફુરકન રાઠવાને ઉમેદવાર જાહેર
સંખેડા: ગુજરાતમાં આ વખતે વિધાનસભા 2022 ની ચૂટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ મેદાનમાં ઉતરી રહી છે ત્યારે અન્ય પક્ષોની જેમ જ BTP દ્વારા પણ...
ખેરગામમાં ઘરમાં લાગેલી આગને લઈને પરિવારને વહારે આવી નીડર લીડર ડૉ. નિરવની ટીમ..
ખેરગામ: ગતરોજ ખેરગામના દાદરી ફળિયામાં રહેતા મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરે ગઈકાલે આગ લાગતા મજૂરી કામ કરી જીવન ગુજરાત મીનાબેનની જિંદગીમાં આફત નો આભ તુટી...
કોંગ્રેસમાંથી ઉમરગામમાં જાતિય સમીકરણના આધારે નરેશભાઈ વળવીને મળી ટીકીટ.. સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ
ઉમરગામ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ઉમરગામની 182મી બેઠક માટે જાતિય સમીકરણ ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા નરેશભાઈ વળવીને ટિકિટ આપતા તેમના સમર્થકો અને કોંગ્રેસના...
સંખેડા 139 બેઠક પર કોંગ્રેસે ધીરુભાઈ ભીલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો.. તેમણે શું કહ્યું...
સંખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યાં છે. ત્યારે ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. છોટાઉદેપુર જીલ્લાની સંખેડા...
















