ડાંગ જિલ્લામા વિશ્વ ક્ષય દિનની ઉજવણીના ભાગ રૂપે યોજાયા વિવિધ કાર્યક્રમો..
આહવા: ડાંગ જિલ્લામા 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિનની ઉજવણીના ભાગ રૂપે ટીબી હારેગા દેશ જીતેગા બેનર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. કાર્યક્રમ...
વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તારમાં લોકોની અવર જવર લાગ્યો પ્રતિબંધ.. જાણો કેમ ?
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં કોરોનાના કેસને પગલે શહેરના મોગરાવાડીમાં આવેલી કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર વલસાડના...
જાણો: કઈ હોસ્પિટલમાં નવજાત બાળકને સારવાર હેઠળ મૂકી સગીર માતા અને દાદી થયા ફરાર.....
વાપી: એક સગીરાએ વાપી ખાતે બાળકને જન્મ આપ્યો પણ બાળકની તબિયત લથડતા વલસાડ સિવિલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન સગીરા અને અને બાળકની દાદી...
જાણો: કઈ શાળામાં શિક્ષક દારુ પી ને ટલ્લી થઈ વિદ્યાર્થીના બેચ પર ઊંઘી ગયો..
નર્મદા: ગુજરાત સરકારે 'ભણશે ગુજરાત જીતશે ગુજરાત' નું સુત્ર તો જાહેર કરી દીધું પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં એવા શિક્ષકો નોકરી કરી રહ્યા છે...
પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દેવી દેવતાઓ સંહારક નહિ પણ પાલક છે..
ચીખલી: આદિવાસી લોકોના બધાજ દેવી દેવતાઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે એટલા માટે આદિવાસી લોકોના દેવી દેવતાઓની પાસે કોઈપણ પ્રકારના (માર કાટ) વાળા હથિયાર હોતા...
માયાદેવીમાં આસ્થાના નામે પર્યાવરણ સાથે ખિલવાડ.. જુઓ વિડીયો
વ્યારા: આસ્થાને ટાંકીને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. હવે અવગણવું મુશ્કેલ બની ગયું છે, ગઈકાલે મને જીવનમાં પહેલીવાર આદિવાસી દેવી માયા દેવી માતાજીના મંદિરે...
વલસાડમાં AAP દ્વારા 23 માર્ચના શહીદી દિવસ પર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી કેન્ડલ માર્ચ...
વલસાડ: આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા આઝાદીના લડવૈયા અને લોકોના ગૌરવ એવા ક્રાંતિકારી વીર શહીદ ભગત સિંહ, સુકદેવ તથા રાજગુરુ ની 23 માર્ચના...
ઉમરપાડાના ખૌટારામપુરા ગામમાં ગણપતસિંહ વસાવા ઉપસ્થિતિમાં યોજાયો ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ..
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના છેવાડે આવેલા ખૌટારામપુરા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્રારા તાલુકા કક્ષા ગ્રામ કલા અને સાંસ્કૃતિક...
એસ.ટી.તંત્ર દ્વારા ડાંગ જિલ્લાની મુસાફર જનતાને વધુ એક નવી બસ સેવાની ભેટ..
આહવા: આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે પ્રજાની માંગને ધ્યાને લઇ જિલ્લાના ત્રણેય તાલુકાને જોડતી બસ સેવાનો પ્રાંરભ કરાવ્યો હતો. ડાંગ જિલ્લાના ત્રણેય...
નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણાં પર બેસે તે પહેલા જ પોલીસે રસ્તામાં અટકાવ્યા.. જુઓ...
નર્મદા : દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં 1.30 કરોડના કામો એજન્સીઓને બારોબાર આપી દેતા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી...
















