ક્યા કહેના.. લગ્નની લાલચ આપી યુવતીએ યુવકને તરછોડયો: વાંચો સ્ટોરી..

સુરત: અત્યાર સુધી તમે લગ્નની લાલચ આપી યુવતીને છેતરતા યુવક તો બહુ જોયા હશે પણ આજે એક વિચિત વાત બની કે કતારગામ દરવાજા પાસે...

વાંસદા- ધરમપુરમાંથી પસાર થતાં નેશનલ-56ના હાઈવેની કામગીરીમાં વેઠયાવાડ કરાઈ છે: કલ્પેશ પટેલ

0
ધરમપુર: ગતરોજ પ્રાંતશ્રી ધરમપુરને વાંસદા- ધરમપુરમાંથી પસાર થતાં નેશનલ-56 વાપીથી શામળાજી રોડની કામગીરીમાં જે પ્રકારની વેઠયાવાડ કરવાંમાં આવેલ છે તેની તપાસ કરવા બાબતની ફરિયાદ...

અગામી સમયમાં નવસારીમાં જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા યોજાઈ...

0
નવસારી: પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન...

આદિવાસી યુવા બોક્સર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પામ્યો પસંદગી..

0
ડાંગ: સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન ખેડા ખાતે અભ્યાસ કરી રહેલ, ડાંગ જિલ્લાના આદિવાસી યુવા બોક્સર ખેલાડી શ્રી ધર્મેશભાઇ...

છઠ્ઠી ના પ્રસંગે સંવિધાન સાથે દીકરીની પૂજા વિધિ કરી સમાજમાં નવો ચીલો ચીતરતું આદિવાસી...

0
તાપી: આદિવાસી સમાજના નવ યુગલો પોતાની પરંપરાગત રીત રીવાજો સાથે લગ્ન કરતાં થયા છે ત્યારે આજે એક આદિવાસી દંપતીએ પોતાના દીકરીના પ્રકૃતિ અવતરણના છઠ્ઠી...

C U Shah university વઢવાણની વિદ્યાર્થીની અને બાળકોએ મળીને કર્યું 100 થી વધુ વૃક્ષોનું...

0
વઢવાણ: પર્યાવરણની સુરક્ષાએ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે ત્યારે C U Shah university, Wadhwan સંલગ્ન MSW ની sem-2 ની વિધાર્થીની રોમા મકવાણા દ્વારા વડોદ...

‘કોલેજમાં જવ છું’ એમ કહીને નીકળેલી ધરમપુરના ભેંસધરા ગામની 22 વર્ષીય આદિવાસી દીકરી પાયલના...

0
ધરમપુર: આજકાલ આદિવાસી યુવતીઓના ગુમ થયાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના ભેંસધરા ગામમાં નિશાળ ફળિયા ખાતે રહેતા રાજેશભાઈ કાળધુભાઈ સવરાની 22 વર્ષીય...

સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન..

0
વાંસદા-ડાંગ : સોનાનાં વૃક્ષો તરીકે ઇતિહાસમાં જાણીતાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ...

ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી.. ક્યારે પડશે વરસાદ ? જાણો…

0
વલસાડ : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી 29 થી તા.31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી કરવામાં...

માવઠાથી થયેલા નુકશાનમાં ખેડૂતોની મદદે પંજાબ સરકાર.. ગુજરાતના ખેડૂતોનો કોણ સહારો..?

દક્ષિણ ગુજરાત: પંજાબ સરકારે વરસાદ અને માવઠાથી થયેલા નુકશાનમાં પંજાબના ખેડૂતોનું વળતર વધાર્યું જેમાં પાક નુકશાન 75 ટકાથી વધુ હોય તો ખેડૂતોને પ્રતિ એકર...