SAS ગુજરાત રાજ્ય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ પર્યાવરણ સપ્તાહ.. ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ...
ભરુચ: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ પર્યાવરણ સપ્તાહ 8 જૂન 2025 નિમિત્તે ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદનું આયોજન...
વાપીની 4 વર્ષની બાળકી સાથે અશ્લીલ કૃત્ય કરનાર 60 વર્ષીય વૃદ્ધને મોટો ઝટકો..
વાપી: વાપીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાપીના ગીતા નગર ટાંકી ફળીયામાં રહેતા 60 વર્ષીય અખ્તરખાન ગુલાબખાને 4 વર્ષની માસૂમ બાળકી સાથે અશ્લીલ...
આજે ગુજરાતના 12 જિલ્લાઓમાં વરસાદની શક્યતા..12થી 18 જૂન સુધી આગળ વધશે..
વલસાડ: હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. હાલ ચોમાસું મુંબઈ સુધી...
બિરસા મુંડની પુણ્યતિથિના દિવસે તેની પ્રતિમા ખંડિત કરતાં આદિવાસી સમાજમાં ફેલાયો આક્રોશ..
દાહોદ: આજરોજ દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના હાથને માનશિક રીતે અસ્થિર વ્યકિતએ ખંડિત કરતા ચકચાર મચી જવા પામ્યો...
“આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે.. ની ઇન્સ્ટાગ્રામ...
સુરત: આજરોજ સુરતમાં 23 વર્ષીય મોડેલ અંજલી વરમોરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાવુક રીલ પોસ્ટ કરી લખ્યું હતું કે "આજે તે અહેસાસ કરાવી જ...
સચિનમાં GIDC વિસ્તારમાં ભેંસોની ચોરી કરનાર 3 આરોપીઓની ટોલનાકાના CCTVની મદદથી કરી ધરપકડ..
સુરત: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક-2 વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની ત્રણ ભેંસો ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે. શોધખોળ કર્યા...
જમીન વિવાદમાં ઘોલવડથી ભાઈનું અપહરણ કરીને હત્યા બાદ લાશ ઉંમરગામમાં ફેંકીને ફરાર..
વલસાડ: જમીન વિવાદમાં ઘોલવડથી ભાઈનું અપહરણ કરીને હત્યા બાદ લાશ ઉંમરગામમાં ફેંકીને ફરાર થઈ ગયેલો આરોપી પાંચ મહિના બાદ સેલવાસમાંથી ઝડપાયો છે. અગાઉ આ...
ઉનાળું વેકેશન પૂર્ણ : આજથી ગુજરાત રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ…
ગુજરાત: રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળી અંદાજે 54,000થી વધુ શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ...
કરંજવેરી ગામને ગંદુ કરવા શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને ધરમપુર નગરપાલિકા સાથ કેમ આપી રહ્યું છે..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં જે પ્રકારે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ખાર કૂવાનું પાણી નાખી જે ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો જે પ્રયાસ...
સુરતમાં 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો આપઘાત કર્યો..
સુરત: સુરતમાં વધુ એક મોડલનો આપઘાત સામે આવ્યો છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. માનસિક તણાવમાં આ...