ધરમપુરમાં છેવાડાના દબાયેલા કચડાયેલા માણસોના દુઃખમાં સથવારો આપી તેમના આંસુ લૂછતી સંસ્થાઓ..

0
ધરમપુર: કથાકારશ્રી મોરારીબાપુ હંમેશા એમની કથામાં કહેતા હોય છે કે દરેક માણસે સેવા કરવા માટે છેવાડાના દબાયેલા કચડાયેલા માણસ સુધી પહોંચવું જોઈએ તેમના દુઃખમાં...

જો પ્રજાનાં કામ નહીં થાય તો ગુજરાતમાં પણ થશે કર્ણાટકવાળી.. ભાજપના MLA રમણ પાટકર

0
ઉમરગામ: કર્ણાટકમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપના બજરંગબલી જેવા હિન્દુત્વના મુદાઓ સાફ થઈ ગયા છે. કોંગ્રેસને બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે પૂર્વ...

AAPની તિરંગા સભાની નવસારીમાં વિજલપોર તાલુકાથી થઇ શરૂવાત.. શું વિઝન.. જાણો

0
નવસારી: આમ આદમી પાર્ટી આવનાર લોકસભાની ચુંટણીમાં વિજય મેળવવા કોઈ કમી રાખવા માંગતી ન હોય તેમ સંગઠને વિસ્તારવા અને મજબુત બનાવવા ગુજરાતમાં ગતરોજથી શરૂ...

મંત્રી કનુભાઇ દેસાઇ હસ્તે ઉમરગામ નગરપાલિકાના 7.1 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન..

0
વલસાડઃ ૧૩ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજયના નગરો અને મહાનગરોના વિકાસ માટે શરૂ કરેલી આ યોજનાથી રાજયના...

ભાજપના તાપી જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતીના ચેરમેન સરીતા વસાવા લાંચ લેતા ACBના...

0
તાપી: આજે 13 મે 2023 ના રોજ ભાજપ તાપી જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતીના ચેરમેન સરીતા વસાવા લાંચ લેતા રંગેહાથ ઝડપાયાની ખબર મળી...

સરકારી આદેશ: ઓફિસના કામકાજ છોડી વાપીના TDO અને મામલતદાર હવે રખડતા ઢોર પકડશે.. બોલો...

0
વાપી: રાજય સરકારે હવે રસ્તા પર રખડતાં ઢોરોના લીધે અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા ટીડીઓ અને મામલતદારને મોનિટરિંગ કરવા આદેશ કર્યો છે. ત્યારે વાપી તાલુકામાં...

પાકું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આજે મને પોતાનું ઘર...

0
ગણદેવી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ...

ચીખલીના બહુચર્ચિત વીનલ પટેલ હત્યાકાંડના ન્યાય માટે કેન્ડલ માર્ચ.. શું છે માંગ ?

0
ચીખલી: મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તેમજ સમાજ દ્વારા શુક્રવારે રાત્રે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. વિનલ પટેલને શ્રદ્ધાંજલી આપીને પરિવારજનો તેમજ સમાજના લોકો અને...

ચીખલીનાં રાનકુવા સહિતના કેટલાક વિસ્તારમાં કેરીના કેમિકલ યુક્ત ઝેરી રસનું ઠેર ઠેર વેચાણ..

0
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીનાં રાનકુવા જેવા વિસ્તારમાં કેટકેટલાયે ઠેકાણે જાહેર રોડ પર મંડપ બનાવી કે ખુલ્લામાં કેરીનાં કેમિકલ યુક્ત રસના...

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ…

0
વલસાડ : ઘણા સમયથી આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તેનો હવે અંત આવ્યો છે. વલસાડ શહેરના ઘરેણા સમાન ગણાતી શ્રીમહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલયના નવા...