ખેરગામ લવજેહાદ કેસમાં અસીમ આખરે કસ્ટડીમાં.. આ પ્રકરણમાં વધુ એકની અટક..
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની લોકચર્ચામાં રહેલા લવજેહાદ કેસમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા અસીમ શેખના રિમાન્ડ પુરા થતાં કોર્ટ કસ્ટડીમાં મોકલાયો અને આ કેસમાં...
કપરાડાના દિક્ષલના પેટ્રોલ પમ્પ પર મધ્ય રાત્રીએ કર્મચારીઓને બંધક બનાવી ચલાવી 7.34 લાખની લૂંટ..
કપરાડા: વલસાડ-નાસિક હાઇવે ઉપર કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે એક પેટ્રોલ પમ્પ ઉપર મધ્ય રાત્રીએ અજાણ્યા 12 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. વોચમેન સહિત 3...
વાંસદામાં એક જુવાન દીકરી મૃત્યુ પછી તેના બે માસુમ બાળકોના વિયોગમાં રડતી નાનીમા… ન્યાય...
વાંસદા: ગતરોજ વાંસદાના તાલુકાના કુકડ કુરેલીયા ગામની ઘટના છે કે જેમાં એક માં એ પોતાની એક જુવાન દીકરી ગુમાવી અને તેના નાનકડાં બે બાળકોનો...
વાંસદાની મનપુર પ્રજ્ઞાસૌરભ હાઇસ્કૂલમાં વેદાંશી હોસ્પિટલના ડો.વિનુભાઈ જાદવના હસ્તે કરાયું યુનિફોર્મ વિતરણ..
વાંસદા: પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરમાં નબળી આર્થિક પરિસ્થિતિ અને જરૂરીયાતમંદ એવા બાળકોને વાંસદા વેદાંશી હોસ્પિટલના ડો.વિનુભાઈ જાદવ તરફથી યુનિફોર્મ બનાવી આપવામાં આવ્યા હતા જેનું...
UCC વિરુદ્ધમાં AAP વલસાડના હોદ્દેદારો દ્વારા કલેકટર મારફતે ભારતીય લો કમિશનના સભ્ય સચિવને અપાયું...
વલસાડ: આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા દેશના અનુસૂચિત જનજાતિ (આદિવાસીઓ) પર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અને ભારતીય લો કમિશનના સભ્ય સચિવને મોકલનાર આવેદનપત્ર વલસાડના...
વાંસદાની ‘ડાંગી’ હોટલમાં લાગી આગ.. અંદાજિત 5 લાખનું નુકશાન.. જાણો સમગ્ર ઘટના
વાંસદા: આજરોજ વાંસદા થી વઘઈ જતાં રસ્તા પર આવેલી આદિવાસી સમાજના પરંપરાગત ભોજનથી લોકોના સ્વાદ ચખાડતી ડાંગી હોટલમાં સવારના 9:13 વાગ્યાની આસપાસની શોર્ટ સર્કિટના...
ડેડીયાપાડાના આંજણવાઇ ગામમાં કરાઈ આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ માટનીયો દેવની પૂજા અર્ચના વિધિ..
ડેડીયાપાડા: આદિવાસી સંસ્કૃતિ અન્ય સંસ્કૃતિ અલગ છે ત્યારે આજરોજ ડેડીયાપાડા તાલુકા કક્ષાએ આંજણવાઇ ગામ ખાતે આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ ઉજવાતો તહેવાર નિમિત્તે ખાતે માટનીયો...
છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં આજથી ઠેર ઠેર દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી શરું..
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં ૯૦ ટકા કરતાં વધુ આદિવાસી સમાજ વસે છે, ખાસ કરીને દિવાસોએ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો ત્રીજો તહેવાર કહીં શકાય કારણ કે...
વાંસદાના સરપંચની રાજીનામાં ધરી, પાછું ખેચી લેવાની આદત યથાવત.. પંચાયતના સભ્યો અને ગ્રામજનો શું...
વાંસદા: લોકચર્ચા એવી છે કે છેલ્લા ઘણા વખતથી સરપંચ અને સભ્યો વચ્ચે ખચકાટ રહેતો હોવાના કારણે વાંસદા ગ્રામપંચાયતના સરપંચ ગુલાબભાઈએ વાંસદા તાલુકા વિકાસ અધિકારીને...
‘UCC હટાવો આદિવાસી બચાવો’ ના નારા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી જનમેદની વાળી રેલી...
ડેડિયાપાડા: 'UCC હટાવો આદિવાસી બચાવો' ના નારા સાથે ડેડિયાપાડના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી જનમેદની સાથે રેલી યોજી ડેડિયાપાડા મામલદાર અધિકારીને કચેરીએ...
















