મણીપુર ની માનવતાને શરમાવે એવી ઘટનાને લઈને ઉમરપાડાના વાડી ગામના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો..
ઉમરપાડા: બે દિવસ પહેલા જ મણિપુરના બે આદિવાસી મહિલાઓ પર જ બર્બરતા અને માનવતાને શરમાવે એવો જે વિડીયો વાયરલ થયો તેને લઈને સમગ્ર આદિવાસી...
ધરમપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે DYSP ની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર..
ધરમપુર: આજરોજ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાશ્રીના અઘ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં DYSP શ્રી ખાસ હાજર રહી આગેવાનોએ...
SAS દ્વારા મણિપુરમાં બે મહિલાઓ પર થયેલી હિંસાના મામલામાં જાણો.. નવસારીના કયા તાલુકામાં કયા...
ચીખલી: મણિપુરમાં 4 મે નો મહિલાઓ સાથે વિકૃતિની તમામ હદ પાર કરતો વિડિઓ વાયરલ થતાં આખા દેશમાં આક્રોશ વ્યાપી ગયો હતો. એના અનુસંધાને સમસ્ત...
ચીખલી તાલુકાની એક મહિલા સરપંચે ગામનું ઘરેણું ગણાતી શાળા અને બાળકોના બહેતર ભવિષ્ય માટે...
ચીખલી: રાજ્યમાં સરકારી શાળાઓને લઈને ઘણીવાર બેદરકારી સામે આવે છે ત્યારે સરકાર તરફથી પૂરતી સુવિધાઓ આપવામાં આવતી હોવા છતાં શાળામાં લોલમ-પોલ ચાલતું હોય છે....
રાજપીપળા ટાઉન પોલીસે નગરમાં સુરક્ષા રથ ફેરવી ગુનાઓ સંબંધી માહિતિ લોકોને પુરી પાડી..
રાજપીપળા: મહિલાઓ સહિત યુવાનોને સુરક્ષા અને સલામતિ અર્થે રાજપીપળા ટાઉન પોલીસે નગરમાં સુરક્ષા રથ ફેરવી ગુનાઓ સંબંધી માહિતિ લોકોને પુરી પાડી હતી ત્યારે ટાઉન...
વાંસદાના રાણી ફળિયા ગામની આંગણવાડીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે થઇ રહ્યા છે ચેંડા.. લોકાક્ષેપ: ગામનો...
વાંસદા: નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે પણ વાંસદાનું વહીવટીતંત્ર ચેંડા કરતુ હોય તેમ વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાં આવેલી આંગણવાડી કથળેલી સ્થિતિમાં છે અને ત્યાં...
કપરાડાના વડોલીમાં ધર્માંતરણ થતું હોવાનું વલસાડના કલેકટર SP અપાયું આવેદનપત્ર..
કપરાડા: કપરાડાના અંતરિયાળ વિસ્તારના વડોલીના ઇસમોએએ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહ્યા છે તેમજ નક્સલવાદી પ્રવૃતિઓ કરવાના આક્ષેપો સાથે કડક...
જાણે.. ચંદ્રયાન-3 પરથી લેવાયેલા નેશનલ 56 પર ધરમપુર-થી ખાનપુર મસ મોટા ખાડાના દ્રશ્યો ન...
ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને નેશનલ 56 વાપીથી શામળાજી રોડમાં કરવડ થી ખાનપુર સુધી અંદાજીત 22.5 કરોડ રૂપિયાના રોડમાં ભ્રષ્ટાચાર કરેલ હોય જેની કાર્યવાહી...
વાંસદાના કંબોયા-વાંદરવેલા રોડ પર ગાડી સ્લીપ મારતાં યુવતી ટેમ્પાના ટાયર નીચે આવી જતા થયું...
વાંસદા: હાલમાં વરસાદી સિજન ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર હાલતમાં થાય ગયા છે.ત્યારે આ રેઢિયાળ તંત્રના લીધે કેટ કેટલા મુસાફરોનો...
રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વલસાડ- નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત..
ગુજરાત: રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક તેમજ જિલ્લા સંયોજકની બેઠક...
















