ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામમાં વર્ષો જૂના ઝાડ કપાતા ગ્રામજનોમાં રોષ..
ગરુડેશ્વર: સરકાર દ્વારા એક તરફ હરિયાળા ગામો બનાવવા માટે અનેક કાર્યક્રમો કરી વૃક્ષારોપણ કરાવી રહ્યા છે, ફોરેસ્ટ વિભાગ પણ ગામે ગામ પર્યાવરણ રથ કાઢી...
નદીમાં નાહવા પડેલા મહેન્દ્રનું મગરે ઊંડા પાણીમાં ખેંચી જઈને કર્યું મોત..
નાંદોદ: નાંદોદ તાલુકાના ધમણાચા ગામની નદીમાં નાહવા પડેલા યુવાનને ઊંડા પાણીમાં મગર ખેંચી જતા મોત થયાની વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતા...
વાંસદા તાલુકાના વાંગણ ગામે ઉમિયા વાંચન કુટીરનું કરવામાં આવ્યું લોકાર્પણ..
વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડનાં સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી...
ગુજરાત બંધના અપાયેલા એલાનને પગલે નર્મદા સજ્જડ બંધ.. ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને લઈને આક્રોશમાં..
ડેડિયાપાડા: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર ભાઈએ વસાવાએ જણાવ્યું હતું કે મણીપુર રાજ્યમાં છેલ્લા અઢી માસથી જાતિય હિંસા ચાલુ છે....
કપરાડાના દહીંખેડ ગામની ખાડીમાં બે માણસો તણાયા.. 28 કલાક પછી મળી લાશ..
કપરાડા: હાલમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે કપરાડા તાલુકામાં ખેતરમાં કામ અર્થે ગયેલા અને બજારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ગયેલા બે...
ખેરગામના તોરણવેરા PHC માં છેલ્લાં 1 વર્ષથી ચાર્જ મેડીકલ ઓફીસર દ્વારા ગાડું દોડાવવામાં આવી...
ખેરગામ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો ખ્યાલ છેલ્લા એક વર્ષથી વધુ સમય થવા છતા આજે પણ બીજા PHC નાં મેડીકલ ઓફીસરને...
પોલીસના બાતમીદાર હોવાની શંકામાં આદિવાસી યુવાન પર મુસ્લિમ યુવાનોનો હુમલો.. જાનથી મારી નાખવાની આપી...
વ્યારા: મુસ્લિમ યુવકો દ્વારા વાલોડ તાલુકાના મોરદેવી ગામે રહેતા ભાવેશ રાજેશભાઈ ચૌધરી નામના આદિવાસી યુવાનને વાલોડ પુલના નાકા પર દારૂની પોલીસને બાતમી આપતો હોવાનું...
ચીખલી તાલુકાના ફડવેલ ગામની યુવતી અને 4 યુવકની સૈન્યમાં પસંદગીથી ખુશીનો માહોલ..
ચીખલી: થોડા દિવસ પહેલાં જ ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર યુવાનોની દેશના સૈન્યમાં પસંદગી થતાં ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ...
મણીપુરની હિંસાને લઈને SAS દ્વારા અપાયું આવેદનપત્ર અને 22 જુલાઈએ સમગ્ર કપરાડા બંધનું થયું...
કપરાડા: હિંસાગ્રસ્ત મણિપુરમાં બનેલી અમાનવીય ઘટનાને લઈને સમગ્ર દેશના આદિવાસી વિસ્તારોના લોકોમાં ઊડો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે ગુજરાતના છેવાડે આવેલા કપરાડાના આદિવાસી વિસ્તારના લોકો...
વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે EAEM એ રાશનની વ્યવસ્થા કરી કાયદાકીય લડત મજબૂત...
વ્યારા: વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે આદિવાસી સમાજ ના આગેવાનો , સાથી મિત્રો દરેકની મદદથી રાશનની કીટ તૈયાર કરી ૨૦ જુલાઈ ૨૦૨૩ ના...
















